Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

બાબરીયા કોલોની વિસ્તારમાં વાલ્વમાં ભંગાણ

હજારો લીટર પાણીનો વેડફાટઃ રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૭ના બાબરીયા કોલોની મેઇન રોડ તથા શેરી નં. ૩ ના શ્રી રાધા કૃષ્ણ વિદ્યાલયના ચોકમાં પીવાના પાણીનો વાલ્વ ખરાબ થઇ જવાથી હજારો લીટર પીવાનું પાણી રસ્તા ઉપર પસાર થઇ ભુગર્ભ ગટરની કુંડીમાં ઉતરી વહી જતું હોવાથી આ વાલ્વ તાત્કાલીક રીપેરીંગ કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

(3:34 pm IST)