Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

શ્રાવક જીવન ઉપયોગી પુસ્તકનું લોકાર્પણ

પૂ. શ્રી ધીરજગુરુદેવની નિશ્રામાં જાણીતા જૈન અગ્રણી શ્રી યોગેશ સી. શાહ, શ્રી કે. ટી. હેમાણી, ગ્રેટર ચેમ્બરના પ્રમુખ શ્રી ધનસુખ વોરા, શ્રી ઇન્દુભાઇ બદાણી, શ્રી ઉમેશ દફતરીના હસ્તે અંગ્રેજી સામાયિક-પ્રતિક્રમણ સૂત્ર, આવશ્યક સૂત્રના સવાલ-જવાબ, ચાલો પ્રતિક્રમણ કરીએ પુસ્તકની લોકાર્પણ વિધિ અને જ્ઞાન દાનનો લાભ શ્રીમતી નયનાબેન યોગેશભાઇ શાહે લીધેલ.

(3:32 pm IST)