Gujarati News

Gujarati News

News of Sunday, 5th January 2020

રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડના પિતા પ્રભાતભાઇનું અવસાન : આજે સાંજે ૭ વાગ્યે તેમના હાથીખાના નિવાસ સ્‍થાનથી અંતિમ યાત્રા નીકળશે.

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડના પિતા શ્રી પ્રભાતભાઈ કાનગડનું  આજે તા.પ મીઅે   અવસાન થયેલ છે સદગત ની સ્મશાન યાત્રા આજ રોજ સાંજે ૦૭:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાન હાથી ખાના, રામ મઢીથી નીકળશે.

(6:09 pm IST)