Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દાઉદી વ્હોરા સમાજ દ્વારા દિક્ષાર્થી બહેનોનું સન્માન

 રાજકોટ : રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં આરાધનાબેન ડેલીવાલા તથા ઉપાસનાબેન શેઠ દીક્ષા અંગીકાર કરવા જઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં વિવિધ માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળેલ હતી. આ પ્રસંગે બંને દીક્ષાર્થી બહેનોનું દાઉદી વ્હોરા સમાજના યુસુફભાઈ જોહર કાર્ડ્સવાળા, અબ્બાસભાઈ ત્રવાડી, શબ્બીરભાઈ કાચવાલા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

(3:31 pm IST)