Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સૌરાષ્ટ્ર કલા કેન્દ્રમાં સત્યનારાયણ કથા

રાજકોટ : ગ્રીન સીટી કલબ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર દ્વારા આયોજીત ગણેશોત્સવમાં ખૂબ જ ભાવપૂર્વક ગણપતિદાદાનું સ્થાપન થયુ હતું. ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. સાત દિવસના ઉત્સવ દરમિયાન દરરોજ સવારે ૮ અને સાંજે ૭:૩૦ તેમજ સાયં આરતી રાત્રે ૧૧ કલાકે થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સર્વેશ્રી શશીભાઈ બાટવીયા, સુનિલભાઈ બાબરીયા, દિપકભાઈ સાપરીયા, ચપલાભાઈ, પાંચીયાભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:33 pm IST)