Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રામનગરમાં ગણેશ સ્થાપન

રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ રામનગર-૧માં નાઇસ કોમ્યુનિકેશનવાળા અમિતભાઇ કિશનચંદ બાલવાણીને ત્યાં ગણપતિજીની મુર્તિનું સ્થાપન કરી ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. સવાર-સાંજ આરતીમાં અડોશ-પડોશના ભાવિકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ રહ્યા છે. સતત દસ વર્ષથી બાલવાણી પરિવાર ગણપતિ સ્થાપન કરે છે.

(1:15 pm IST)