Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૮-પ-ર૦રર શનિવાર
વૈશાખ વદ-૧૩
શિવરાત્રી
ભદ્રા ૧૩-૧૦ થી ર૬-૦૦
સ્‍થિર યોગ ર૮-૩૯થી સૂર્યોદય
વટ સાવિત્રી વ્રત પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્‍ત- ૭-ર૩
જૈન નવકારશી- ૬-પ૩
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-ભરણી
રાહુ કાળ ૯-ર૪ થી ૧૧-૦૪
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૮ થી અભિજિત ૧૩-૧૧ સુધી ૭-૪૪ થી શુભ ૯-ર૪ સુધી
૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૪ સુધી ૧૯-ર૪ થી લાભ
ર૦-૪૪ સુધી રર-૦૪ થી
શુભ- અમૃત ર૪-૪૪ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી ૧૦-૩૧ થી ૧૩-પ૧ સુધી ૧૪-પ૮ થી ૧૬-૦૪ સુધી, ૧૮-૧૭ થી ર૧-૧૧ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો પ્રથમ સ્‍થાનથી ગુરૂ હોય તો આવી વ્‍યકિત ખુબ જ નસીબદાર હોઇ શકે જો ગુરૂની સાથે ચંદ્રનું ભ્રમણ હોય તો ગજ કેસરી યોગ બને છે. હવે જો જન્‍મનો સૂર્ય - ગુરૂના કનેકશનમાં હોય અથવા તો ગુરૂના ઘરમાં હોય તો આવી વ્‍યકિત ખુબ જ ઉદાર હોય છે. અને જીવનમાં દરેક વ્‍યકિતને મદદ કરવાની ઇચ્‍છા રાખે છે. જેથી આવી વ્‍યકિતની તંદુરસ્‍તી પણ ખુબ જ સારી રહે છે. જન્‍મ કુંડલીમાં ચંદ્રની સાથે મંગળ હોય તો આર્થિક રીતે સારો યોગ પણ બતાવે છે. આવી વ્‍યકિતના નક્ષત્રનો આધાર લઇને ફળકથન કરવું કયારેક લક્ષ્મી યોગ હોવા છતાં પણ આર્થિક લાભ મળતો નથી તો શું સમજવું રોજ પક્ષીને ચણ નાખવું.