Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૩-૬-ર૦ર૧ રવિવાર
જેઠસુદ-૩
રંભા ત્રીજ - મહારાણા પ્રતાપ દિન
રાજયોગ - ૧૯-૦૧થી ર૧-૪૧
રવિપુષ્પ ૧૯-૦૧ થી
વ્યતિપાત- ર૭-૧૦ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૯,
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મિથુન (ક. છ. ધ.)
૧ર-૩૧ થી કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુનર્વસ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૦ થી અભિજીત-૧૩-૧૪ સુધી ૭-૪પ થી ચલ-લાભ-અમૃત
૧ર-૪૭ સુધી, ૧૪-ર૮ થી શુભ-૧૬-૦૯ સુધી ૧૯-૩૦ શુભ-અમૃત-ચલ ર૩-ર૮ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૧૦-૩૩ સુધી, ૧૧-૪૦ થી ૧ર-૪૭ સુધી, ૧પ-૦૧થી ૧૮-ર૩ સુધી, ૧૯-૩૦ થી ર૦-ર૩ સુધી
બ્રહ્માંડના સીતારા
વ્યકિત ધાર્મિક હોય તે વાત ખુબ જ સારી છે. વિશ્વાસ -શ્રધ્ધા - આસ્થા આ બધુ ખુબ જ જરૂરી છે પણ જયારે કોઇપણ બાબત ઉપર વિચાર કરતા જયારે વિશ્વાસની કમી થઇ જાય છે ત્યારે મનમાં અવિશ્વાસ ઉભો થયા છે જેને લઇને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે. જેથી આત્મ વિશ્વાસને જાળવી રાખવો કોઇ પણ કાર્યમાં આત્મ વિશ્વાસ હશે તો જરૂરથી સફળતા મળશે જ કોઇ કામ પરાણે કરશો તો તેમાં થાક લાગશે જેમ કે નોકરી કરવા જાવ તો કંટાળો આવશે તેવુ ન વિચારો તો જરૂર તમોને નોકરીમાં મજા આવશે અહીં જન્મનો શનિ અને ચંદ્રને લઇને તનાવ રહે જેથી રોજ શનિ દેવના હનુમાનજીના દર્શન કરવા.