Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૮-ર-ર૦૧૯,શુક્રવાર
મહા સુદ-૩,
પંચક-વરદ ચતુર્થી,
ભદ્રા-ર૩-રપ થી, તિલકુંદ ચતુર્થી ગૌરી તૃતિયા, ગણેશ જયંતિ, વિનાયક ચતુર્થી ,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૪
સૂર્યાસ્ત-૬-૩૮
જૈન નવકારશી-૮-૧ર
ચંદ્ર રાશિ-કુંભ (ગ,સ)
૮-૧૮થી મીન (દ.ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વા ભાદ્રાપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૪ થી ચલ-લાભ-અમૃત-૧૧-૩૭ સુધી, ૧૩-૦૧ થી શુભ-૧૪-ર૬ સુધી, ૧૭-૧પ થી ચલ-૧૮-૩૯ સુધી, ર૧-પ૦થી લાભ-ર૩-ર૬ સુધી,
શુભ હોરા
૭-ર૪ થી ૧૦-૧૩ સુધી, ૧૯-૦૯થી ૧ર-૦પ સુધી, ૧૩-પ૮થી ૧૬-૪૬ સુધી, ૧૭-૪૩ થી ૧૮-૩૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો શુક્ર બળવાન હોય તો આવી વ્યકિતનું લગ્ન જીવન સારૂ રહે છે. અહીં ઘણી વખત શુક્ર ચંદ્રની દૃષ્ટિ હોય તો આવી વ્યકિત વધુ પડતી મોજશોખ વાળી હોય છે તેવું કહેવામાં આવે છે, પણ ઘણી વખત આવું નથી હોતું કારણ કે જન્મકુંડલીમાં ફકત આ સ્થાનમાં ગ્રહો છે પણ તે બને ગ્રહો કયા નક્ષત્રમાં છે તે બાબત જાણકારી મેળવવી જોઇએ અને વર્ષોનો અનુભવ પણ હોવો જોઇએ એકજ સરખા ગ્રહો હોવા છતાં વ્યકિતની વ્યકિતત્વ તેની લાઇફ સ્ટાઇલ અલગ અલગ હોય છે તે બાબતની જાણકારી જન્માક્ષર ઉપરથી મેળવી લેવી અને આ જાણકારી મેળવવી ખૂબજ અઘરૃં કામ હોય છે કારણ કે વર્ષોનો અનુભવ અને ફકત એકજ લક્ષ્ય ધરાવતી વ્યકિતનું તમારે માર્ગદર્શન લેવુ. રોજ ઇષ્ટદેવની પૂજા અર્ચના પણ કરવી જોઇએ. અંધ શ્રદ્ધામાં ન પડવું.