Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૮-૧-ર૦રર શનિવાર
પોષસુદ-૬
પંચક
વ્રજ મૂશળ યોગ
૩૧-૧૦ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-ધન
ચંદ્ર-મીન
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-૧૬
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ- મીન (દ.ચ. ઝ.થ.)
નક્ષત્ર-ઉંત્તરાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩ર થી અભિજીત ૧૩-૧પ સુધી ૮-પ૦ થી શુભ ૧૦-૧ર સુધી
૧ર-પ૪ થી ચલ-લાભ-અમૃત
૧૬-પ૭ સુધી ૧૮-૧૮ થી લાભ
૧૯-પ૭ સુધી ર૧-૩૬ થી
શુભ-અમૃત- ર૪-પ૪ સુધી
શુભ હોરા
૮-ર૩ થી ૯-૧૭ સુધી ૧૧-૦૬ થી ૧૩-૪૮ સુધી ૧૪-૪ર થી ૧પ-૩૬ સુધી, ૧૭-ર૪ થી ર૦-૩૦ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વખત ખુબ જ સામાન્ય દેખાતી જન્મ કુંડલીમાં અદ્્ભુત રાજયોગ હોય છે તો ખુબ જ સારા ગ્રહો છે. તેવું લોકો પોતાના જન્માક્ષર બતાવીને માનતા થઇ ગયા હોય છે. પણ પોતે જ કબુલ કરતા હોય છે કે એવી સારી સ્થિતિ નથી તો શુ સમજવું ફળાદેશમાં નક્ષત્રને પણ ધ્યાનમાં લેવા જોઇએ સાથે સાથે જન્મ લગ્ન અને મહાદશા કંઇ ચાલે છે તે પણ ધ્યાનમાં લેવાથી સારૂ માર્ગદર્શન મળી શકે છે. જીવનમાં સફળતા માટે શું કરવું જેનાથી પ્રગતિ થઇ શકે સુખ સંપતિનો ઉંપયોગ કરી શકાય મકર રાશિમાં ગુરૂ હોય તો પણ પ્રબળ રાજયોગ બને છે. કેન્દ્ર ત્રિકોણમાં રહેલા ગ્રહોની મહાદશાને ધ્યાનમાં લેવી જોઇએ.