Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૫-૧૧-ર૦રર શનિવાર
કારતક સુદ-૧ર
પ્રબોધનોત્સવ
તુલસી વિવાહ
શનિ પ્રદોષ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-મિથુન
બુધ-તુલા
ગુરૂ-મીન
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર

સૂર્યોદય-૬-પ૪
સૂર્યાસ્ત- ૬-૦૬
જૈન નવકારશી- ૭-૪ર
ચંદ્ર રાશિ -મીન (દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર-
રાહુ કાળ ૯-૪ર થી ૧૧-૦૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૦૮ થી ૧ર-પ૩ સુધી ૮-૧૮ થી શુભ ૯-૪ર સુધી
૧ર-૩૦ થી ચલ-લાભ-અમૃત
૧૬-૪ર સુધી ૧૮-૦૬ થી લાભ
૧૯-૪ર સુધી ર૧-૧૮ થી
શુભ-અમૃત-ચલ-ર૪-૩૧ સુધી
શુભ હોરા
૭-પ૦ થી ૮-૪૬ સુધી ૧૦-૩૮ થી ૧૩-ર૬ સુધી ૧૪-રર થી ૧પ-૧૮ સુધી, ૧૭-૧૦ થી ર૦-૧૪ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલી ઍ જીવનમાં ખુબ જ ઉપયોગી માર્ગદર્શન આપી શકે છે. તમારા ગ્રહો કેવા છે. અહિં ઍક વાતનું ધ્યાન રાખજા કે નબળા વિચારો અથવા કોઇ તમોને ગ્રહો સારા હોવા છતા ઍમ કહે કે તમારા ગ્રહો નબળા છે. તો તમારા મગજમાં નબળા વિચારોની શરૂઆત થાય છે અને જે તમારા ગ્રહોને તમારા આત્મ વિશ્વાસને અસર કરે છે. જેથી જન્માક્ષર કોને બતાવવા તે પણ ખૂબ જ મહત્વનું રહેલ છે. દોરા ધાગા કે અંધ શ્રધ્ધામાં ન ડૂબી જતા - તમારા પ્રત્યે સારી લાગણીઅો ધરાવતા વડીલોના આર્શિવાદ લેવા - લાગણીઅો ધરાવતા મા-બાપની લાગણીઓને સમજવી - રોજ શકય ઍટલી ચેરીટી કરવી પક્ષીને ચણ નાખવું રોજ ગાયત્રી મંત્રના જાપ કરવા.