Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021
વાંકાનેરના નુરબાઇ બહેનનું ૧૦૮ની વયે અવસાન

વાંકાનેરઃ ખાટકી જમાતના આગેવાન મર્રહુમ હાસમભાઇ ઉમરભાઇના ધર્મપત્ની હાજીયાણી નુરબાઇબેન (ઉ.૧૦૮) નુ આજે વહેલી સવારે અવસાન થયું છે.

તેઓ મર્રહુમ હાજી અબુભાઇ ત્થા હાજી ગફારભાઇ હાંજી ઇકબાલભાઇ ચૌહાણના મા તથા ઇમરાન પરવેઝ તથા સેફ અલીના દાદી થાય છે.મર્રહુમ નુરબાઇબેનની જીયારત સિપારા તા.૩૧ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે લક્ષ્મીપરા એકે પીરઝીદા મસ્જીદે ભાઇઓ માટે ત્થા બહેનો માટે તેઓના નિવાસ રાખેલ છે.

ધોરાજીઃ પર્વતારોહક વિપુલભાઇનું અવસાન

ધોરાજીઃ ઉપલેટા તાલુકાના ઇસરા ગામના પર્વતા રોહક અને યુથ હોસ્ટેલ એસો. ઓફ ઇન્ડીયાના સભ્ય વિપુલભાઇ લકકડનું અવસાન થયું છે. સદ્ગતને અનેક વિદ્યાર્થી ઓને જંગલમાં ટ્રેકીંગ કરવામાં અને પર્વતો ચડવામાં વિના મુલ્યે ટ્રેનીંગ આપતા હતા.

અવસાન નોંધ

શામજીભાઇ જાવિયા

રાજકોટઃ શામજીભાઇ ભીમજીભાઇ જાવિયા (જામવણથલી, ઉ.વ.૯૦) તે જીતુભાઇ, પ્રફુલભાઇ અને ચંદ્રકાન્તભાઇ અને રશ્મિબેન સંજયભાઇ રાઠોડના પિતાશ્રીનું તા.૨૭ના અવસાન થયુ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ના સાંજે ૪ થી ૬ રૈયા ટેલીફોન એકસચેન્જની બાજુમાં સોમનાથ સોસાયટી મેઇન રોડ, તુલસીબાગની બાજુમાં ઘનશ્યામ નિવાસ, રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રાણલાલ પંડયા

રાજકોટઃ ચાર્તુવેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ મુળ કાચરડી હાલ મુંબઇ પ્રાણલાલ લક્ષ્મીશંકર પંડયા તે અનંતરાય પંડયા (અમદાવાદ), તારાબેન મહેન્દ્રભાઇ દવે (કેનેડા), રંજનબેન પ્રફુલચંદ ઉપાધ્યાય (અમદાવાદ), પુષ્પાબેન અશોકભાઇ દવે (નડીયાદ), તથા સ્વ. ભાનુબેનના મોટાભાઇ તથા આરતીબેન જાની (ભાવનગર), દિપ્તીબેન ત્રિવેદી (નાગપુર), બિમલભાઇ, રાકેશભાઇ (મદ્રાસ) તથા વિરેનભાઇ (મુંબઇ)ના પિતાશ્રી તથા સ્વ. કામેશ્વર પ્રાણજીવન પંડયા (ભાવનગર)ના જમાઇનું તા.૨૮ના રોજ મુંબઇ ખાતે અવસાન થયેલ છે.

શૈલેષકુમાર રાયઠઠા

વેરાવળઃ શૈલેષકુમાર અમૃતલાલ રાયઠઠા (ઉ.૬૦) તે સ્વ.નટવરલાલ  પરસોતમ દેવાણી(રઘુવંશી વાળા)ના જમાઈ તથા જયશ્રીબેન (સરોજ)ના પતિ તેમજ પાર્થ, નિરાલીના પિતા જયેન્દ્રભાઈ, અશોકભાઈ, યોગેશભાઈના બનેવીનું તા.રપના શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક સાદડી તા.૩૦ને ગુરૂવારે સંાજે ૪ થી પ રાખેલ છે.

કાન્તીલાલ કતીરા

રાજકોટઃ લોહાણા, સ્વ.કાન્તીલાલ વિઠ્ઠલદાસ કતીરા (ઉ.વ.૭૪) તે સ્વ.પ્રાણજીવનભાઈ, સ્વ.છોટુભાઈ, નટવરભાઈ, સ્વ.મોરારજીભાઈ, દિલીપભાઈ, ગં.સ્વ.લલીતાબેન અરવિંદભાઈ શીંગાળા, ગં.સ્વ.તારાબેન મહેશકુમાર રાયચુરા, સરોજબેન ચંદ્રકાન્તભાઈ રાજા, હંસાબેન રમેશભાઈ ગણાત્રાના ભાઈ, તે સ્વ.બચુભાઈ રામજીભાઈ પોપટ (માળીયા હા.)ના જમાઈ, તે ભાવનાબેન ઉમેશભાઈ કોટેચા, ધર્મીષ્ઠા ધર્મેન્દ્રભાઈ કટારીયા, સોનલ દિવ્યેશભાઈ ગણાત્રા, તૃપ્તી પંકજભાઈ કારીયાના પિતાજીનું તા.૨૭ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું  તા.૩૦ને ગુરૂવારના રોજ તર્તફુલીયા હનુમાનજી મંદિર, જીવંતીક નગર-૨, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.

અભિષેક છનિયારા

રાજકોટઃ ગુર્જર સુતાર પ્રજેશભાઈ ત્રિભોવનભાઈ છનિયારા (મોરબીવાળા)ના પુત્ર અભિષેક (ઉ.વ.૨૧) તે જશુબેન ભગવાનજીભાઈ પિલોજપરા, અરૂણાબેન સુરેશભાઈ કુવારદીયા, ગીતાબેન ચંદ્રકાંતભાઈ ગજજર, આરતીબેન જયકુમાર તલસાણીયા, મિતાબેન કેતનકુમાર દુધૈયાનો ભત્રીજો તથા ત્રિભોવનભાઈ જાદવજીભાઈ પિલોજપરાના ભાણેજનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦ને ગુરૂવાર સાંજે ૪ થી ૫:૩૦, પંચશીલ સોસાયટી કોમ્યુ. હોલ, પંચશીલ સોસાયટી, માલવીયાનગર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

ગોદાવરીબેન રૂપારેલ

રાજકોટઃ સ્વ.ડાયાલાલ પિતાંબરભાઈ રૂપારેલના ધર્મપત્નિ, છોટુભાઈ, કિશોરભાઈ, હેમેન્દ્રભાઈ, નરેશભાઈ, જયેશભાઈના માતુશ્રી ગોદાવરીબેન ડાયાલાલ રૂપારેલ તા.૨૭ સોમવાર (રૂકમણી અષ્ઠમી)ના રોજ વૈકુંઠવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ ગુરૂવાર સવારે ૧૦ થી ૧૨ કલાકે, છોટાલાલ રૂપારેલ મો.૬૩૫૩૩ ૬૦૮૩૦, કિશોર રૂપારેલ મો.૯૯૨૩૯ ૦૬૭૬૪, હેમેન્દ્ર રૂપારેલ મો.૯૬૬૨૫ ૦૪૩૩૭, નરેશ રૂપારેલ મો.૯૩૨૮૯ ૪૫૮૮૮, જયેશ રૂપારેલ મો.૬૩૫૧૧ ૨૧૧૯૬

દ્વારકાદાસ દાવડા

પોરબંદર : દ્વારકાદાસ રણછોડદાસ દાવડા (ઉ.વ.૬૮) તે સ્વ. રણછોડદાસ નાનજીદાસ દાવડાના પુત્ર, હીરેનભાઇ, કેતનભાઇના પિતાશ્રી, વર્ષાબેન, જયોતિબેનના સસરા અને ભવ્ય, આદિત્યના  દાદા, સ્વ. ગોપાલજીભાઇ લાલજીભાઇ રાયચુરાના જમાઇ અને બચુભાઇ રાયચુરા, રમણીકભાઇ રાયચુરાના બનેવીનું તા. ર૮ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૩૦ ગુરૂવારે સાંજે ૪.૧પ થી ૪.૪પ કલાકે લોહાણા મહાજન વાડી, પ્રાર્થના સભા હોલ, પોરબંદર ભાઇઓ-બહેનોની તથા સસરા પક્ષની સાદડી સંયુકત રાખેલ છે. હિરેનભાઇ દ્વારકાદાસ દાવડા મો. ૮૦૦૦૦ ૮૯ર૧ર, કેતનભાઇ દ્વારકાદાસ દાવડા મો. ૯૮રપ૪ ૦૪૦૬પ

નિર્મલાબેન ટુડીયા

રાજકોટઃ નિર્મલાબેન રામજીભાઈ ટુડીયા (ઉ.વ.૭૦) વરિયા વંશ પ્રજાપતિ, તે મુકેશભાઈ, ગીતાબેનના માતુશ્રી તથા શાંતિભાઈ, રતિભાઈ, દિનેશભાઈ, દિલીપભાઈ અને હરસુખભાઈ લીંબાસીયાના બેનનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ને ગુરૂવારે  સાંજે ૪ થી ૬ વાગ્યા ઉદેશ્વર સોમનાથ મહાદેવ મંદિર, શ્રીનાથજી સોસાયટી,  શેરી નં.૫, હિરેન હોલ સામે, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

સમજુબેન મેર

રાજકોટઃ રાજકોટ નિવાસી ગં.સ્વ.સમજુબેન (ઉ.વ.૭૬) તેઓ સ્વ.ભીમજીભાઈ માવજીભાઈ મેરના ધર્મપત્નિ તેમજ સુરેશભાઈ મેરના માતુશ્રીનું તા.૨૮ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન (૧૩/૧૦, જયરાજ  પ્લોટ, મેર ભુવન) રાજકોટ ખાતે રાખેલ છે. સુરેશભાઈ મેર મો.૯૮૨૪૨ ૬૬૨૬૩

ચંદુભાઇ જાદવ

રાજકોટ : ચંદુભાઇ ધનજીભાઇ જાદવ તે ભરતભાઇ જાદવના નાનાભાઇ તેમજ નયનભાઇ તથા આશીષભાઇ(કાળુભાઇ)ના પિતાશ્રીનું તા. ર૮ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું ગુરૂવાર તા. ૩૦ ના સાંજે ૪ થી ૬ કુવાવાળી ખોડીયાર મંદિર લક્ષ્મીવાડી કવાર્ટરના ખાતે રાખેલ છે.

ચંપકભાઇ મકવાણા

વેરાવળઃ ચંપકભાઈ હકીમચંદ મકવાણા (ઉ.૮૭) તે નટુભાઈના ભાઈ તથા મહેશભાઈ, રાજુભાઈ, બીપીનભાઈના પિતાશ્રી તેમજ જગદીશભાઈ, કીશોરભાઈના કાકાનું તા.ર૭ના રોજ અવસાન પામેલ છે.  બેસણું તા.૩૦ સંાજે ૪ થી ૬ બ્રહમકુંડ મંદિર લાબેલા રોડ વેરાવળ રાખેલ છે.