અવસાન નોંધ
વિણાબેન શુકલ
રાજકોટ : રાજકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો જ્ઞાતિ બ્રાહ્મણ વિણાબહેન ગીરીશકુમાર શુકલ, ઉ.વ.૭૦ તે સ્વ. શ્રી ગીરીશભાઇ છોટાલાલ શુકલ (જીઇબી), ના ધર્મપત્નિ તથા માધવીબહેન પરાગકુમાર આચાર્ય (શુકલ)ના માતૃશ્રીનું તા. ર૪ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ને શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાધાકૃષ્ણ મંદિર, આશાપુરા મંદિરની પાસે, એરપોર્ટની દિવાલ સામે, લાખના બંગલાવાળા રોડ, પ્રજાપતિની વાડી પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.
કુદંનબેન પંડયા
રાજકોટઃ વાલમ બ્રાહ્મણ અ.સૌ. કુંદનબેન મુકુંદભાઇ પંડયા જેઓ મુકુંદભાઇ વનમાળીદાસ પંડયાના ધર્મ પત્ની (ઉ.વ.૮૬) તથા મોહનભાઇ ઇશ્વરલાલ વ્યાસના સુપુત્રી તેમજ નયનાબેન જનકભાઇ ઉપાધ્યાય, જયશ્રીબેન સતિષભાઇ વ્યાસ, નરેશભાઇ મુકુંદભાઇ પંડયા તથા દિવ્યેશભાઇ મુકુંદભાઇ પંડયાના માતૃશ્રી તથા પુજા, આશુતોષ, ભાર્ગવી, હેમાદ્રી, પુજનનાં દાદીમાં તથા રૃષી, રાહુલ, ધ્વનિ, ધારા તથા નિધિનાં નાનીમાં તથા ભાવનાબેન નેરશભાઇ પંડયા અને નીતાબેન દિવ્યેશભાઇ પંડયાનાં સાસુનું તથા મંજુલાબેન ઉપેન્દ્રભાઇ તથા ઉર્મીલાબેન પ્રદીપભાઇ ઉપાધ્યાયના મોટા બહેનનું તા.૨૬ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૮ ના રોજ સાંજે ૫.૩૦થી ૬.૩૦ તેમના નિવાસસ્થાને ''શિવમ'', ૭૦–બી ન્યુ બહાદુર કો.ઓ.હા.સોેસાયટી, ઢેબર રોડ(સાઉથ), રાજકોટ ખાતે રાખેલ છે.
મનનભાઇ વ્યાસ
રાજકોટ: ઔ. ખરેડી સમવાય બ્રાહ્મણ મનન નિરંજનભાઇ વ્યાસ (ઉ.વ.૪૧) તે સ્વ. નિરંજનભાઇ ગુલાબરાય વ્યાસના પુત્ર, મયુરભાઇના ભાઇ તેમજ ભૂમિકાબેન વ્યાસના દિયર, દેવાંગીબેનના પતિ, તેમજ ભરતભાઇ જયસુખલાલ જોષી (રાજકોટ) ના જમાઇ, કોમલબેન પ્રયાગરાજ ભટ્ટ (ગોંડલ)ના બનેવીનું તા. રપ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ને શનિવારે સાંજે પ.૩૦ થી ૬.૩૦ વાગ્યે પાબારી હોલ, જામનગર ખાતે રાખેલ છે. મો. ૯૪ર૯ર ૭ર૧૯ર.
ભીખુભાઇ દાવડા
જેતલસર:.. દેવકીગાલોળ નિવાસી ભીખુભાઇ વિરજીભાઇ દાવડા તે મહેશભાઇ, સંજયભાઇના પિતાશ્રી તથા હકુભાઇ, બાબુભાઇના મોટાભાઇનું તા. રપ ના અવસાન થયું છે. બેસણું તા. ર૭ ને શુક્રવારે તેમના નિવાસસ્થાને સાંજે ૪ થી ૬ છે.
વિણાબેન શુકલ
રાજકોટ: રાજકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો જ્ઞાતિ બ્રાહ્મણ વિણાબહેન ગીરીશકુમાર શુકલ, ઉ.વ.૭૦ તે સ્વ. શ્રી ગીરીશભાઇ છોટાલાલ શુકલ (જીઇબી), ના ધર્મપત્નિ તથા માધવીબહેન પરાગકુમાર આચાર્ય (શુકલ)ના માતૃશ્રીનું તા. ર૪ ને મંગળવારે અવસાન થયેલ છે. બેસણુ તા. ર૮ ને શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ રાધાકૃષ્ણ મંદિર, આશાપુરા મંદિરની પાસે, એરપોર્ટની દિવાલ સામે, લાખના બંગલાવાળા રોડ, પ્રજાપતિની વાડી પાછળ, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે.