Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021
જામનગર ગાયત્રી શકિતપીઠના ફાઉન્ડર ટ્રસ્ટી સરોજબેન મિસ્ત્રીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

જામનગર : મુળ વતન સુત્રાપાડા હાલ જામનગર નિવાસી, ગાયત્રી શકિતપીઠના ફાઉન્ડર ટ્રસ્ટી તથા જામનગર ઉપઝોનલ સંયોજક શ્રીમતી સરોજબેન હિંમતભાઇ મિસ્ત્રી, દેવળીયા (સોરઠીયા પ્રજાપતિ) (ઉ.વ.૭૧) તેઓ હિમંતભાઇ કિશનદાસ મિસ્ત્રીના ધર્મપત્ની, જીવાભાઇ હરિભાઇ પ્રજાપતિના પુત્રી, મીનાક્ષીબેન ભાનુભાઇના દેરાણી, સ્વ. શિલ્પાબેન રમેશભાઇ તથા દક્ષાબેન વિજયભાઇના જેઠાણી, ત્રિવેણીબેન પરસોતમભાઇ કંસારાના ભાભી, પુત્ર વિક્રાંતભાઇના માતુશ્રી, શૈલબેનના સાસુમા, ચિ. વિવેક અને ચિ. પરીના દાદીમાનું અવસાન જામનગરમાં સોમવારે તા.રરના રોજ થયેલ છે.

હાલના કોવિડ-૧૯ કોરોનાના સમયકાળને ધ્યાનમાં રાખતા તમામ પ્રકારની લૌકિક ક્રિયા રાખવામાં આવેલ નથી. ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.રપ-ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ  છે. હિંમતભાઇ મો.૯૮૯૮૦ પ૬પ૯૧, વિક્રાંતભાઇ ૯૯રપ૦ ૧૧૭૭૭, દક્ષાબેન ૯૮રપ૮ ૪૭ર૦૧, ત્રિવેણીબેન ૯૪ર૬૯ ૧૧૧૮૯, શૈલબેન મો.૯૯૭૮૮ ૭૩૩૬૬, ચિંતનભાઇ ૯૮રપ૪ ૩૧૩૭૪

લાબેલા ગાંઠીયા વાળા છગનલાલ ગોંધીયાનું આવતીકાલે ગુરૂવારે બેસણું- સાદડી

રાજકોટઃ મુળગામ ભાયાવદર હાલ રાજકોટ નિવાસી છગનલાલ જેઠાલાલ ગોંધીયા (ઉ.વ.૯૦) (લાબેલા ગાંઠીયા વાળા) જેઓ વિજયાબેન સી.ગોંધીયાના પતિ તથા પિયુષભાઈ, રાજુભાઈ, જગદીશભાઈ, દર્શનાબેન, ઉષાબેન વિઠ્ઠલાણી (અમરેલી), મધુબેન દુવાણી (બોરીવલી / મુંબઈ)ના પિતાશ્રી તથા મોસાળ પક્ષના ધોરાજીવાળા તુલસીદાસ ગઢીયાના જમાઈનું તા.૨૩ના સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ ગેબનશાહપીર રોડ ''લાબેલા હાઉસ'' ખાતે રાખેલ છે. સસરાપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. પિયુષભાઈ સી.ગોંધીયા મો.૯૫૧૦૪ ૮૨૯૦૩, રાજુભાઈ સી.ગોંધીયા મો.૮૦૦૦૭ ૧૭૭૭૯, જગદીશભાઈ સી.ગોંધીયા મો.૭૫૬૭૦ ૬૫૨૫૪

અવસાન નોંધ

સુપર ડીલકસ પ્રિન્ટર્સ રાજકોટવાળા બાબુભાઇ પ્રેસવાળા જન્નત નશીન મૌલાના અ.કાદીર બરકાતીના જમાઇ

રાજકોટ તા. ર૪ :.. સૌરાષ્ટ્રના જાણીતા ઉલેમા અને જામજોધપુરમાં આવેલી દરગાહ હઝરત મૌલાના મહેમૂદ જાન ખાન સાહેબ (રહે.) ના જમાઇ ત્થા હુઝુર શેરેબેશએ સુન્નત, મઝહરે આ'લા-હઝરત (રહે.)ના શિષ્ય હઝરત મૌલાના અ.કાદીર સાહેબ બરકાતી (ભાણવડ)ના સૌથી નાના જમાઇ સુપર ડીલકસ પ્રિન્ટીંગ પ્રેસ (રાજકોટ)ના સંચાલક સૈયદ ગુલામકાદર કાસમમીંયા ચિશ્તી ઉર્ફે બાબુભાઇ પ્રેસવાળા (ઉ.વ.૭૪) તા. ર૩ ના ગઇકાલે સાંજે જન્નત નશીન થતા આજે સવારે તેઓની દફનવિધી કરવામાં આવી હતી.

તેઓ ગુલામ જીલાની, ઇમરાનભાઇ ત્થા ઇકબાલબાપુના પિતાજી ઉપરાંત મુસ્લિમ સમાજના અગ્રણી ડો. એમ. કે. કાદરી (જંગલેશ્વર)ના સગા માસાની ઝિયારત કાલે તા. રપ ના ગુરૂવારે સવારે ૧૦ વાગ્યે કરીમપુરા મસ્જીદ (હાથીખાના) રાજકોટ ખાતે રાખેલ છે.

મર્હુમ બાબુભાઇ પ્રેસવાળા ખુબ જ મિલનસાર સ્વભાવના હોઇ હમેંશા હસમુખો ચ્હેરો ધરાવતા હોવાના ના'તે વિશાળ શુભેચ્છક વર્ગ ધરાવતા હતાં. આ ઉપરાંત એક સમયમાં શહેર જુમ્આ મસ્જીદના ટ્રસ્ટી તરીકે રહેલા ઉપરાંત જયારે કોમ્પ્યુટર્સ યુગ નહોતો એ વેળા સૌરાષ્ટ્રમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ઇસ્લામીક ધાર્મિક - પુસ્તકોનું કાર્ય પોતે હોંશે હોંશે સંભાળી લઇ બહુ જ ચિવટપૂર્વક તેને તૈયાર કરવા પાછળ અનેરી સેવા બજાવી હતી.

પ્રદિપભાઈ પરમાર

રાજકોટઃ વેરાવળ (સોમનાથ) નિવાસી હાલ જૂનાગઢ અરવિંદભાઈ નારણભાઈ પરમારના પુત્ર સ્વ.પ્રદિપભાઈ પરમાર (ઉ.વ.૩૨) તે મિથુનભાઈ પરમાર તથા રેખાબેન ભરતભાઈ કવા (મોરડીયા)ના ભાઈનું અવસાન તા.૨૨ને સોમવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને ગુરૂવાર સાંજે ૫ થી ૬ તેમના નિવાસ સ્થાન જૂનાગઢ વંથલી રોડ સીએનજી પેટ્રોલ પંપની બાજુમા હનુમાન મંદિર પાસે યોગીપાર્ક મકાન નં.૨ ખાતે રાખેલ છે.

ભાવનાબેન વાજાર

રાજકોટઃ ધ્રોલ નિવાસી મોચી રાજેશકુમાર લખમણભાઈ વાજારના ધર્મપત્નિ સ્વ.ભાવનાબેન વાજાર (ઉ.વ.૫૧)નું તા.૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ મોચી જ્ઞાતિ સમાજની વાડીમાં રાખેલ છે.

હંસાબેન કકકડ

રાજકોટઃ સ્વ.મકનજી ગોરધનદાસ કકકડના પુત્રવધુ હંસાબેન તે પ્રવિણ એમ. કકકડ નિવૃત ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કં.લી.ના પત્ની તેમજ સ્વ.કાન્તીભાઈ (ન્યુ ઈન્ડિયા), મનહરભાઈ (પી.ડબલ્યુ.ડી.), ભરતભાઈ (પી.ડબલ્યુ.ડી.), સ્વ.રમણીકભભાઈના ભાઈના પત્ની અને પ્રફુલ્લાબેન જયંતિલાલ રાજવીરના ભાભી તેમજ ગૌરવ અને ચૈતન્યના માતુશ્રી, ભાવીનીના સાસુ અને સ્વ.અંદરજી પ્રાગજી ગોંધીયાના પુત્રી અને સુભાષભાઈ ગોંધીયાના બેન તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૫ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઈ મો.૯૭૨૫૦ ૩૮૭૩૮, સુભાષભાઈ મો.૯૮૯૮૧ ૬૪૮૩૪, મનહરભાઈ મો.૯૪૨૭૧ ૬૪૫૫૧, ગૌરવભાઈ મો.૯૪૨૬૧ ૭૦૬૩૧

આશાબેન શેઠ

રાજકોટઃ મુળ મેંગણી નિવાસી હાલ રાજકોટ આશાબેન જીતેન્દ્રભાઈ શેઠ જે સ્વ.હરકિશનભાઈ કાનજીભાઈનાં પુત્રવધુ, જીતેન્દ્રભાઈ શેઠનાં ધર્મપત્નિ તેમજ વિરલ તથા ધ્રુવિકાનાં માતુશ્રી તેમજ ચાંદની તથા સાહીલ કામદારનાં સાસુશ્રી  તેમજ વિનુભાઈ તથા હસમુખભાઈ, રમાબેન નીખીલભાઈ શાહનાં ભાભી તેમજ સ્વ.ઈન્દુભાઈ પંચમીયાનાં પુત્રી અને પરેશભાઈ (કલકતા) તથા સુરેશભાઈનાં બેનશ્રી તા.૨૩ને મંગળવારનાં રોજ અરીહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. જીતેન્દ્રભાઈ મો.૯૪૨૬૯ ૯૮૯૭૭, વિરલભાઈ મો.૯૮૭૯૫ ૧૦૬૫૧, હસમુખભાઈ મો.૯૯૨૫૪ ૬૯૯૦૭, મનન મો.૯૪૨૯૮ ૩૭૦૭૬, ચાંદની મો.૯૯૭૪૩ ૧૧૧૦૦, ધ્રુવિકા મો.૯૭૨૩૩ ૨૪૯૭૫, પરેશભાઈ મો.૯૮૩૧૦ ૭૫૧૫૫, સુરેશભાઈ મો.૯૪૨૭૪ ૩૧૭૭૪

મધુકાન્તાબેન ભોજાણી

મોરબી : જામ દૂધઇ સ્વ. જમનાદાસ રૂગનાથભાઇ ભોજાણીના પુત્રવધુ, વિનોદરાય જમનાદાસના ધર્મપત્ની, સુભાષચંદ્ર જમનાદાસના ભાભી તેમજ હીતેષ, જયશ્રીબેન જયેશકુમાર, ક્રિષ્નાબેન મહેશકુમાર, માલતીબેન અનિલકુમાર અને શિલ્પાબેન તુષારકુમારના માતુશ્રી મધુકાન્તાબેન (ઉ.વ.૬૯) તા. ર૩ ના રોજ અવસાન પામેલ છે. ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી પ જામ દુધઇ રાખેલ છે.

રામબાઇબેન સરવૈયા

રાજકોટ : કારડીયા રાજપૂત વાડાસડા નિવાસી (હાલ રાજકોટ), રામબાઇબેન રૂપસિંગ સરવૈયા તે સ્વ. કલ્યાણસિંહ તથા સ્વ. ભરતસિંહ તથા દિપકસિંહ તેમજ સ્વ. લીલાબેન તથા સ્વ. મુકતાબેન તથા ભારતીબેન તથા શોભનાબેન તથા ઉર્મિલાબેન ના માતુશ્રી તેમજ હાર્દિક, ભાર્ગવ, જય, વિરાજના દાદીમાનું તા. ર૩ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. રપ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, ૧૧-૩ ગોપાલનગર, ઢેબર રોડ, ખાતે રાખેલ છે. મો. ૯૪ર૭૪ ૧૦૦પ૭

મંજૂલાબેન મહેત

ઉપલેટા : મંજુલાબેન અનંતરાય મહેતા (ઉ.વ.૭૦) તે મહેતા ટ્રેડર્સ ઉપલેટા વાળા રિતેશભાઇના માતુશ્રી તથા નિશા દિગેશભાઇ મહેતા (રાજકોટ), બિંદીયા જીજ્ઞેશભાઇ શાહ (હાલ અમદાવાદ), (કલકતા)ના માતુશ્રી તા. ર૩ ના અરિહંત શરણ પામેલ છે.

મહેશભાઇ રાવલ

રાજકોટઃ મહેશભાઇ હરજીવનભાઇ રાવલ (જીભુટી વાળા) તે સંધ્યાબેનના પતિ અને રાજીવભાઇ અને નીરજભાઇના પિતાશ્રીનું તા.૨૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. મો.૮૧૪૧૯૧૫૧૯૪ નીરજભાઇ, મો. ૯૮૫૪૦૫૫૧૯૫ રાજીવભાઇ

રેખાબેન કાચા

રાજકોટઃ મુળ કોટડાસાંગાણી નિવાસી હાલ રાજકોટ રેખાબેન વિનોદભાઇ કાચા (ઉ.વ.૫૫) તે વિનોદભાઇ રતિલાલભાઇ કાચાના ધર્મપત્નિ તે રાજેશભાઇ બાવાલાલ કાચાના ભાભી તથા અંકુરભાઇ હેમલભાઇના માતુશ્રીનું તા.૨૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'અમૃત' બાલાજી પાર્ક, કોઠારીયા રીંગ રોડ, પિરવાડી સામે રાખેલ છે. મો.૯૯૨૪૭ ૧૧૭૪૩, ૯૯૨૫૦ ૬૮૬૮૭, ૭૬૯૮૦ ૭૦૦૭૧

ગંગાબેન વાઘેલા

રાજકોટઃ ગંગાબેન પ્રાગજીભાઈ વાઘેલાનું તા.૨૧ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૨ એપ્રિલને શુક્રવાર મેઘાણી રંગભુવન, ભકિતનગર સર્કલ રાજકોટ મો.૯૮૭૯૮ ૨૧૩૧૯,  અમુભાઈ પ્રાગજીભાઈ વાઘેલા, મુકેશભાઈ પ્રાગજીભાઈ વાઘેલા,મુકેશભાઈ પ્રાગજીભાઈ વાઘેલા, પરેશભાઈ પ્રાગજીભાઈ વાઘેલા, અજયભાઈ પ્રાગજીભાઈ વાઘેલા, સમીત ભરતભાઈ વાઘેલા, વીનુલાલ સી.સોલંકી (જેતપુર)

તરૂણકુમાર કાત્રોડીયા

રાજકોટઃ વાંકાનેરવાળા સોની તરૂણકુમાર મણિલાલ કાત્રોડિયા (ઉ.વ.૭૨) તે સોની મણિલાલ સામજીભાઈ કાત્રોડિયાના મોટાપુત્ર તે પ્રાણજીવનભાઈ દુર્લભજીભાઈ આડેસરા (મોરબીવાળા)ના જમાઈ તે સંદિપભાઈ, અંકિતભાઈ તથા શિતલબેન પારસકુમારના પિતાશ્રી તે સોની દિનેશભાઈ, મહેન્દ્રભાઈ તથા કિર્તીભાઈના મોટાભાઈ તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૨૫ના રોજ સવારે ૧૦:૩૦  થી ૧૨ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સવિતાબેન ગોહેલ

રાજકોટઃ સવિતાબેન તે સ્વ.નારણજીભાઈ પંચાણજીભાઈ ગોહેલના ધર્મપત્નિ તથા તખુભા, દિલીપભાઈના ભાભી તેમજ કિશોરભાઈ અને વિજયભાઈ (બી.એસ.એન.એલ.વાળા) ના માતુશ્રીનું દુઃખ અવસાન તા.૨૪ને બુધવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને 'ચામુંડાકૃપા', નારાયણનગર શેરીનં.૮, ઢેબર રોડ, રાજકોટ રાખેલ છે.

અશ્વિનભાઈ સોમૈયા

રાજકોટઃ અશ્વિનભાઈ બળવંતરાય સોમૈયા (ઉ.વ.૪૯) તે સ્વ.બળવંતરાય જમનાદસ સોમૈયા બેડલા વાળાના પુત્ર તે દેવેન્દ્રભાઈ તથા દક્ષાબેન ગીરીશકુમાર જોબનપુત્રા, માલતીબેન રાજેશકુમાર વસાણી, માયાબેન જયેશકુમાર કારિયા, હેતલબેન ઘનશ્યામકુમાર મશરૂના ભાઈ તે શશીકાંત વલ્લભદાસ કોટેચા ધ્રોલ વાળાના જમાઈ તા.૨૩ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૨૫ને ગુરૂવારના સાંજે ૪ થી ૫ રાખેલ છે. સ્થળઃ નટેશ્વર મહાદેવ મંદિર ૮૦ ફુટ રોડ શેઠ, હાઈસ્કુલની બાજુમાં, દેવેન્દ્ર મો.૮૭૩૩૯ ૭૬૦૦૦, નીતિનભાઈ મો.૯૪૨૬૭ ૧૨૧૪૭, વાસુદેવ મો.૭૦૧૬૨ ૩૧૧૧૬, સસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે. કેતનભાઈ કોટેચા મો.૯૯૨૪૩ ૩૮૩૧૧, મનસુખભાઈ કોટેચા મો.૮૩૨૦૮ ૮૩૩૯૩

સૂર્યકાંતભાઈ ચંદીભમર

રાજકોટઃ સ્વ.ઉજમશીભાઈ તલકશીભાઈ ચંદીભમર (ગોળવાળા) મુળ સુરેન્દ્રનગર હાલ રાજકોટના પુત્ર સુર્યકાંતભાઈ તે રિધ્ધીબેન સંદિપકુમાર ભોજાણી તથા મિતલબેન નિષીધકુમાર ચંદારાણાના પિતાશ્રી તે સ્વ.કેશવલાલ પરસોત્તમભાઈ પુજારાના જમાઈનું સ્વર્ગવાસ તા.૨૩ને સોમવારના રોજ થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૬ને શુક્રવારના રોજ ઘરે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે.

જીજ્ઞેશભાઈ નકુમ

રાજકોટઃ નિવાસી કારડીયા રાજપુત સ્વ.જીજ્ઞેશભાઈ પ્રવિણસિંહ નકુમ (ઉ.વ.૫૦) તા.૨૨ને સોમવારના રોજ કૈલાસગમન થયેલ છે. કોરોના મહામારીને કારણે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. જીતેન્દ્રભાઈ પ્રવિણસિંહ નકુમ મો.૯૯૨૫૨ ૧૫૭૯૮, ઉર્મીબેન જયેશભાઈ નકુમ મો.૯૯૦૪૦ ૮૩૩૩૨, હર્ષિત જીગ્નેશભાઈ નકુમ મો.૮૫૧૧૩ ૮૧૮૧૪, મનુભાઈ બાબુસિંહ પરમાર મો.૯૭૧૪૨ ૦૦૫૦૪

જાલમસિંહ મોરી

રાજકોટઃ કારડીયા રાજપુત જાલમસિંહ બચુભા મોરી (ભિખુભાઈ- નિવૃત રેલ્વે કર્મચારી) (ઉ.વ.૭૭) તે સંજયભાઈ તથા કમલેશભાઈના પિતાશ્રી તથા મહીરાજસિંહ દિવ્યરાજસિંહના દાદાનું તા.૨૧ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨૫ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન શિતલ પાર્ક, શેરી નં.૪, બજરંગવાડી સર્કલ પાછળ, જામનગર રોડ, ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

મોહનભાઈ પાલા

જૂનાગઢઃ હાલ રાજકોટ મોહનભાઈ કાનજીભાઈ પાલા (પૂર્વ તંત્રી કાંચન) તે જયસુખભાઈ તથા અતુલભાઈના પિતાશ્રી તથા ધવલભાઈના દાદા તથા સ્વ. કરસનજીભાઈ હરિદાસ પાલાના નાનાભાઈ તથા સ્વ. પ્રભુદાસ હરિદાસ પાલાના મોટાભાઈ તથા વ્રજલાલ કરસનજીભાઈ, વિપુલભાઈ કરસનજીભાઈના કાકા તથા પ્રવીણભાઈ પ્રભુદાસભાઈ, ભરતભાઈ પ્રભુદાસભાઈના મોટા બાપુજી તા. ૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૨૫ સાંજે ૫.૦૦ થી ૬.૦૦ રાખેલ છે. જયસુખભાઈ મો. ૯૮૨૫૭ ૦૭૬૫૨, અતુલભાઈ મો. ૯૩૭૭૫ ૩૧૯૧૧, ધવલભાઈ મો. ૯૩૭૭૦ ૫૫૩૫૫, મો. ૭૮૭૮૨ ૭૮૮૭૮

પ્રભાબેન ગોટેચા

કેશોદઃ પ્રભાબેન રણછોડદાસ ગોટેચા તે સ્વ. ધનસુખભાઈ, કિશોરભાઈ, તારાબેન, ભારતીબેન, હર્ષાબેન, કિર્તીબેનના માતુશ્રી તથા નિરવ અને પ્રેમના દાદીમાનુ તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમની ટેલિફોનિક સાદડી સાંજે ૪ થી ૫ વાગ્યે જાગનાથ પાર્ક, જાગનાથ ટાવર પાસેના તેમના નિવાસ સ્થાને રાખેલ છે. કિશોરભાઈ મો. ૯૮૨૫૪ ૦૮૧૯૬  (

બીપીનચંદ્ર સામાણી

પોરબંદર : ગૌ. વા. બીપીનચંદ્ર નાથાલાલ સામાણી (ઉ.૭પ) તે પ્રભુદાસ નાથાલાલ સામાણી તેમજ સ્વ. હસમુખભાઇ સામાણીના મોટા ભાઇ તથા મનીષભાઇ અને વિજયભાઇના તથા નીરૂબેન હિતેષભાઇ તન્ના તથા કિરૂબેન વીરેનભાઇ મશરૂના પિતાજીનું તા. ર૩ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. રપ ના રોજ ગુરૂવાર સાંજે ૪ થી પ રાખેલ છે. પ્રભુદાસ સામાણી મો. ૯૪ર૬૪ ૩૩ર૩૯ મનીષભાઇ સામાણી મો. ૯૪ર૯ર ૧૪પ૪૮ વિજયભાઇ સામાણી મો. ૯૯ર૪૮ ૪૮૯૩ર,  જીમીતભાઇ સામાણી મો. ૯૪ર૯૪ ર૩ર૦૦ સરનામું નવા ફુવારે ડીએસપી ઓફીસ પાછળ શગુણ હોસ્પીટલની બાજુમાં 'શીવકૃપા' પોરબંદર.

જયંતિલાલ રાજાણી

પોરબંદર : જયંતિલાલ મુળજીભાઇ રાજાણી તેઓ ભરતભાઇ રાજાણીના મોટાભાઇ તથા ધર્મેશભાઇ તથા ધર્મેન્દ્રભાઇ રાજાણી તથા બિંદુબેન દિપકભાઇ મશરૂ, બિનાબેન જશ્મીનભાઇ મશરૂ (મુંબઇ) તથા શીલાબેન પ્રશાંતભાઇ અમલાણી પોરબંદરના પિતાશ્રી તથા કુકશવાડા વેરાવળ વાળા ગો. વા. જમનાદાસ વિઠલજીભાઇ તન્ના ના જમાઇ તા. ર૩ ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. ટેલીફોનિક પ્રાર્થના સભા ગુરૂવાર તા. રપ ના સાંજે ૪ થી પ રાખેલ છે. ભરતભાઇ રાજાણી મો. ૯૮રપર ૩૦૦પ૧, કમલેશ રાજાણી મો. ૯૯૦૯૦ ૧૦૩૮ર, દેવેન રાજાણી મો. ૯ર૬પ૭ રપ૮રર

જીતેન્દ્રસિંહ ઝાલા

રાજકોટ : લજાઇના વતની જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા (ઉ.૩પ) તે સ્વ. કાકુભા અગરસિંહ ઝાલાના પૌત્ર તથા પ્રવિણસિંહ ઝાલા (બી. એસ. એન. એલ.)ના પુત્ર તથા સ્વ. ચંપકસિંહ ઝાલા અને અશોકસિંહ ઝાલાના ભત્રીજા તથા જયેન્દ્રસિંહ, મહાવીરસિંહ અને ધર્મદીપસિંહના મોટાભાઇ તથા ભવ્યરાજસિંહના મોટાબાપુ અને કૃપાલસિંહ શકિતસિંહ જાડેજાના મામાનું તા. ર૩ ને મંગળવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન 'આધ્યાશકિત કૃપા', ર-ભારતીનગર ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખ્યું છે.

અશ્વિનભાઇ સોમૈયા

રાજકોટ : અશ્વિનભાઇ બળવંતરાય સોમૈયા (ઉ.વ.૪૯) તે સ્વ. બળવંતરાય જમનાદાસ સોમૈયા બેડલાવાળાના પુત્ર તેમજ દેવેન્દ્રભાઇ અને દક્ષાબેન ગીરીશકુમાર જોબનપુત્રા, માલતીબેન રાજેશકુમાર વસાણી, માયાબેન જયેશકુમાર કારીયા, હેતલબેન ઘનશ્યામકુમાર મશરૂના ભાઇ તેમજ શશીકાન્ત વલ્લભદાસ કોટેચા ધ્રોલવાળાના જમાઇ તા. ૨૩ ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક ઉઠમણું  અને સસરાપક્ષની સાદડી સાથે તા. ૨૫ ના ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. દેવેન્દ્રભાઇ મો.૮૭૩૩૯ ૭૬૦૦૦, નીતિનભાઇ મો.૯૪૨૬૭ ૧૨૧૪૭, વાસુદેવ મો.૭૦૧૬૨ ૩૧૧૧૬, કેતનભાઇ કોટેચા મો.૯૯૨૪૩ ૩૮૩૧૧, મનસુખભાઇ કોટેચા મો.૮૩૨૦૮ ૮૩૩૯૩ નો સંપર્ક થઇ શકે છે.

ભાવનાબેન જોષી

મોરબી : ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ મુળ પંચાસર હાલ રફાળેશ્વર નિવાસી ગજાનનભાઇ લાભશંકરભાઇ જોષીના પત્નિ ભાવનાબેન (ઉ.વ.પ૦) તે મનીષાબેન મયુરભાઇ જાની, પુજાબેન ભરતભાઇ મહેતા, નેહાબેન આકાશભાઇ મહેતા, આશાબેન દેવાગભાઇ જોષી તેમજ જાગૃતિબેન ગજાનનભાઇના માતુશ્રીનું તા. રર ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. રપ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ગામ રફાળેશ્વર મંદિર બાજુમાં રાખેલ છે.

બીપીનભાઇ શાહ

ગોંડલ : સ્વ. ગીરધરલાલ વાલજીભાઇ શાહ ના પુત્ર બીપીનભાઇ (ઉ.૭૬) ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘના ભુ.પૂ. પ્રમુખ તે રાજુભાઇ, ભરતભાઇ, કમલેશભાઇના મોટાભાઇ, ગૌરાંગ, ફોરમ, ભુમિના પિતાશ્રી અને પરમાણંદભાઇ ગોસલીયા મુંબઇના જમાઇનું તા. ર૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. બેસણું ટેલીફોનીક તા. રપ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૧૩ર ૩પ૭૦ર, મો. ૯૮ર૪૮ ૮૩૦૭૬

પ્રફુલચંદ્ર આશરા

ગોંડલ-પ્રફુલચંદ્ર દામોદરભાઇ આશરા ઉ.૬૭ તે વિનુભાઇ મહેશચંદ્ર તથા હર્ષકાંતભાઇના ભાઇનું તા. રર નાં અવસાન થયું છે ટેલીફોનિક બેસણું તા. રપ ના રાખેલ છે. મો. ૯૯૦૯રરપ૧૪૭.