Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022
ઉષાબેન અરિહંત શરણ પામ્યાઃ કાલે ઉઠમણું - પ્રાર્થનાસભા

પારેખ સ્ટેશનરી માર્ટવાળા કિશોરભાઇ પ્રેમચંદભાઇ પારેખના ધર્મપત્ની

રાજકોટ : સ્વ. પ્રેમચંદ બાલચંદ પારેખ (કાગદી)ના પુત્ર કિશોરભાઇ (પારેખ સ્ટેશનરી માર્ટ)ના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ.૭૬) તે સ્વ. હસમુખભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ (અકિલા)ના નાનાભાઇના પત્ની અને સ્વ. સુધાબેન શેઠ (મુંબઇ) સ્વ. દિલીપભાઇ, સ્વ. ઇન્દ્રજીતભાઇ અને નરેશભાઇ પારેખ (આરએમસી)ના ભાભી તે મીતાબેન પારેખ (એસ.એન.કે. સ્કુલ) વિશાખાબેન ધર્મેશભાઇ શાહ (ભરૂચ) અને કાશ્મીરાબેન સંજયભાઇ દેસાઇ (વેસ્ટવુડ સ્કૂલ - રાજકોટ)ના માતુશ્રી તેમજ જામનગર નિવાસી સ્વ. મુળશંકર કપુરચંદ ઉદાણીના દિકરી તે અશ્વિનભાઇ, જીતેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ તથા નિલેશભાઇ ઉદાણી (ખબર ગુજરાત)ના બેન તા.ર૦ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે.

સદગતનુ કાલે તા.ર૦ ને ગુરૂવારે ઉઠમણું ૧૦ કલાકે અને પ્રાર્થનાસભા ૧૦.૩૦ કલાકે મણીયાર દેરાસર, ચૌધરી હાઇસ્કુલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે. નરેશભાઇ પારેખ - ૯૮ર૪૦ ૧પરપપ - મીતાબેન પારેખ - ૯૪ર૭ર ૧૩૩૧૯

ગઢડા મંદિરના પૂ.નીલકંઠસ્વરૂપદાસ સ્વામી અક્ષર નિવાસઃ અગ્નિસંસ્કાર

પૂ.પ્રમુખ સ્વામીના હસ્તે દીક્ષા પ્રાપ્ત કરેલી

રાજકોટઃ ગઢડા મંદિરમાં રહી વિચરણની સેવા કરતા પૂ.નીલકંઠસ્વરૂપદાસ સ્વામી તા.૨૧ના અક્ષરનિવાસી થયા છે.

પૂ.નીલકંઠસ્વરૂપદાસ સ્વામીએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના વરદ હસ્તે ૨૦૦૪માં દીક્ષા પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞા અનુસાર જયપુર, રાજસ્થાનમાં થોડા વર્ષો વિચરણ કર્યું હતું અને છેલ્લા આઠેક વર્ષથી ગઢડા વિસ્તારમાં વિચરણની સેવા દ્વારા સત્સંગ પ્રવર્તનનું કાર્ય કરતા હતા. તેઓ શાંત, નમ્ર અને સેવાભાવી સંત હતા. જયાં ત્યાં, જેમ તેમ, જેવું તેવું ચલાવી લઈ હરિભકતોને રાજી રાખવા તેઓ હંમેશા તત્પર રહેતા. તેઓના અક્ષરનિવાસથી સત્સંગને એક સારા, ગુણીયલ સંતની ખોટ પડી છે. આજે સવારે ૬ વાગે ગઢડા મંદિર પૂજનવિધિ અને ૭ વાગે અક્ષરવાડીએ તેમની અગ્નિસંસ્કાર વિધિ કરવામાં આવેલ. સાધુ અધ્યાત્મસ્વરૂપદાસ, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ગઢડા.

અવસાન નોંધ

મુકુંદરાય જોષી

રાજકોટ : ઔ.બ્રા.ખ.સ.જ્ઞાતિના મુકુંદરાય (મુગટલાલ) કામેશ્વરભાઇ જોષી તે રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર તે સ્વ. ધર્મિષ્ઠાબેનના પતિ તેમજ કમલેશભાઇના પિતાશ્રી તેમજ રેખાબેનના સસરા તથા હેમાંગભાઇના દાદાજી તેમજ સંગીતાબેનના દાદાજી સસરા તા.ર૦ના કૈલાસવાસ થયેલ છે. બેસણું તા.ર૩ને ગુરૂવારના શંખેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર-૬, આમ્રપાલી સિનેમા પાછળ, સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જશવંતીબેન માંડલીયા

રાજકોટ : સોની લીલાધરભાઇ હરજીવનદાસ માંડલીયા ઘુટુવાળાના પુત્ર પ્રભુદાસભાઇના ધર્મપત્ની અ.સૌ. જશવંતીબેન તે ગૌ.વા. હંસરાજભાઇના નાનાભાઇના પત્ની, નરોતમદાસના ભાભી તે વિનોદભાઇ, મુકેશભાઇ, ભારતીબેન તથા ભાવનાબેનના માતુશ્રી તેમજ કાલીદાસ મોતીચંદ પારેખ ટંકારા વાળાના દિકરી તા.ર૦ના શ્રીજીચરણ પામેલ છે. બંન્ને પક્ષનુ બેસણું તા.ર૩ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ થી ૧ર શ્રીમાળી સોની સમાજની વાડી યુનિટ નં.૧, ખીજડા શેરી ખાતે રાખેલ છે.

દલજીતસિંહ રાણા

રાજકોટઃ સુરેન્દ્રનગરના દૂધરેજના વતની હાલ રાજકોટ દલજીતસિંહ મહેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૭૨) તે રાજેન્દ્રસિંહ તથા છત્રપાલસિંહના પિતાજી અને સુખદેવસિંહ, જીવણસિંહના ભત્રીજા, સ્વ. જનકસિંહ, સ્વ. સહદેવસિંહ અને મહિપાલસિંહના ભાઇ તેમજ સ્વ. દિપેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, સુખદેવસિંહ, શૈલેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ તથા હરદિપસિંહના પિત્રાઇ ભાઇ, તેજપાલસિંહ, જયપાલસિંહના કાકા, કૃષ્ણસિંહ દિપેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, લવકુમાર, કુલદિપસિંહના મોટા બાપુનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૪ના શુક્રવારે સવારે ૯થી સાંજના ૬ તેમના નિવાસ સ્થાન હરિદ્વાર સોસાયટી-૧, શેરી નં. ૩ રામકૃષ્ણ વિદ્યાલય પાસે કોઠારીયા સોલવન્ટ પાછળ રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા ૨૭મીએ રાખેલ છે.

નયનાબેન દેસાઈ

રાજકોટઃ જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ સંદિપભાઈ રતિલાલ દેસાઈના ધર્મપત્નિ નયનાબેન  તે બાબુભાઈ પંચાલ (વડોદરા)ના પુત્રી અતુલ, અક્ષય, રાકેશ,, કાજલબેન પરેશભાઈ કોઠારી, પ્રજ્ઞાબેન કેતનભાઈ મહેતાના ભાભીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ના શુક્રવાર સવારે ૧૦ થી ૧૦:૩૦ વિરાણી વાડી કોઠારીયાનાકા રાજકોટ મુકામે રાખેલ છે.

કાંતિલાલ ગણાત્રા

રાજકોટઃ સ્વ.કાંતિલાલ ભગવાનજીભાઈ ગણાત્રા (ઉ.વ.૮૨) તે શશીકાંતભાઈ, હસમુખભાઈ, સ્વ.મુકેશભાઈ, સ્વ.સુશીલાબેન, હંસાબેનના ભાઈ, ભાયાવદરવાળા, ડાયાભાઈ, ભોવાનભાઈ તન્નાના જમાઈ અને પરેશ, નિરવના પિતાશ્રી અને દેવ ગણાત્રાના દાદા તા.૨૧ મંગળવારના દેવલોકવાસી થયેલ છે. તેમનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા.૨૩ ગુરૂવારના રોજ, શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા વિદ્યાલય, સાંજના ૬ વાગ્યે, રાજકોટ રાખેલ છે. મો.૯૮૨૫૧ ૮૧૧૯૮

રસીલાબેન આરદેશણા

રાજકોટઃ મૂળ માણાવદર નિવાસી સ્વ.રસીલાબેન હરિભાઈ આરદેશણા (ઉ.વ.૭૦) તે હરિભાઈ મનજીભાઈ આરદેશણાના પત્ની તે દીપકભાઈ તથા ડેનિશભાઈ તથા અસ્મીતાબેન કેતનકુમાર કંટેસરીયા (મુંબઈ)નાં માતુશ્રી તથા ભવ્ય, સલોની, પ્રિયલ, પ્રિશા, ક્રીતના દાદી-નાનીશ્રી તા.૨૧ના રોજ અક્ષરનિવાસી પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ ગુરૂવારના સવારે ૮ થી સાંજે ૫ ગીરીરાજ કોમ્યુનીટી હોલ, માણાવદર ખાતે રાખેલ છે. હરીભાઈ આરદેશણા (મો.૯૮૭૯૬ ૯૮૭૬૬), દીપકભાઈ આરદેશણા (મો.૯૯૭૮૯ ૦૫૯૭૦), ડેનીસભાઈ આરદેશણા (મો.૯૮૨૨૫ ૩૧૧૧૯)

ઉષાબેન પારેખ

જામનગર : સ્વ. પ્રેમચંદ બાલાચંદ  પારેખ (કાગદી) ના સુપુત્ર કિશોરભાઇ પારેખ (પારેખ સ્ટેશનરી માટે) ના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ.૭૬) તે સ્વ. હસમુખભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ (અકિલા) ના નાનાભાઇના પત્ની અને સ્વ. સુધાબેન શેઠ (મુંબઇ), સ્વ. દિલીપભાઇ, સ્વ. ઇન્દ્રજીતભાઇ, નરેશભાઇ પારેખ (આર.એમ.સી.) ના ભાભી તે મીતાબેન પારેખ (એસ.એન.કે. સ્કુલ) વિશાખાબેન ધર્મેશભાઇ શાહ (ભરૂચ), કાશ્મીરાબેન સંજયભાઇ દેસાઇ (વેસવુડ સ્કુલ- રાજકોટ) ના માતા તેમજ જામનગર નિવાસી સ્વ. મુળશંકર કપુરચંદ ઉદાણીના દિકરી, તે અશ્વિનભાઇ, જીતેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ તથા નિલેશભાઇ ઉદાણી (પૂર્વ અધ્યક્ષ શહેર ભાજપ જામનગર/ ખબર ગુજરાત) ના બેનનું તા. ર૦ ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૩ ના ગુરૂવારે સવારે ૧૦ કલાક અને પ્રાર્થના સભા સવારે ૧૦.૩૦ કલાકે મણિયાર દેરાસર, ચૌધરી હાઇસ્કુલ સામે, રાજકોટ ખાતે અને પિયર પક્ષની સાદડી તા. ર૪ ના શુક્રવારે સવારે ૧૦ કલાકે કામદારવાડી, અંબર ટોકીઝ રોડ, જામનગર ખાતે રાખેલ છે.

જૂનાગઢના મામલતદાર તેજસ જોષીના બનેવીની શુક્રવારે પ્રાર્થનાસભા

જૂનાગઢ,તા. ૨૧ : અમદાવાદ નિવાસી શ્રી રાજકુમાર ગીરીશભાઇ જોષી (ઉવ.૩૫) તે ગિરીશભાઇ ભાનુભાઇ જોષીના પુત્ર તેમજ જૂનાગઢ નિવાસી કિશોરભાઇ મણીશંકરભાઇ સંયાગોર જોષી (નિવૃત અધિકારી બીએસએનએલ)ના જમાઇ તેમજ જૂનાગઢ શહેરના મામલતદાર તેજસભાઇ કિરીટભાઇ જોષીના બનેવીનું તા. ૧૯ના રોજ અવસાન થયેલ છે.

સદગતની પ્રાર્થના સભા અને બેસણુ તા. ૨૪ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ૩, ગિરીરાજ સોસાયટી રામેશ્વર મંદિર મહાદેવ મંદિર બસ સ્‍ટેન્‍ડ પાછળ જૂનાગઢ ખાતે રાખેલ છે.

નયનાબેન દેસાઈ

રાજકોટઃ જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ સંદિપભાઈ રતિલાલ દેસાઈના ધર્મપત્નિ નયનાબેન  તે બાબુભાઈ પંચાલ (વડોદરા)ના પુત્રી અતુલ, અક્ષય, રાકેશ,, કાજલબેન પરેશભાઈ કોઠારી, પ્રજ્ઞાબેન કેતનભાઈ મહેતાના ભાભીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ના શુક્રવાર સવારે ૧૦ થી ૧૦:૩૦ વિરાણી વાડી કોઠારીયાનાકા રાજકોટ મુકામે રાખેલ છે.

કાંતિલાલ ગણાત્રા

રાજકોટઃ સ્વ.કાંતિલાલ ભગવાનજીભાઈ ગણાત્રા (ઉ.વ.૮૨) તે શશીકાંતભાઈ, હસમુખભાઈ, સ્વ.મુકેશભાઈ, સ્વ.સુશીલાબેન, હંસાબેનના ભાઈ, ભાયાવદરવાળા, ડાયાભાઈ, ભોવાનભાઈ તન્નાના જમાઈ અને પરેશ, નિરવના પિતાશ્રી અને દેવ ગણાત્રાના દાદા તા.૨૧ મંગળવારના દેવલોકવાસી થયેલ છે. તેમનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા.૨૩ ગુરૂવારના રોજ, શ્રી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, કસ્તુરબા વિદ્યાલય, સાંજના ૬ વાગ્યે, રાજકોટ રાખેલ છે. મો.૯૮૨૫૧ ૮૧૧૯૮ 

રસીલાબેન આરદેશણા

રાજકોટઃ મૂળ માણાવદર નિવાસી સ્વ.રસીલાબેન હરિભાઈ આરદેશણા (ઉ.વ.૭૦) તે હરિભાઈ મનજીભાઈ આરદેશણાના પત્ની તે દીપકભાઈ તથા ડેનિશભાઈ તથા અસ્મીતાબેન કેતનકુમાર કંટેસરીયા (મુંબઈ)નાં માતુશ્રી તથા ભવ્ય, સલોની, પ્રિયલ, પ્રિશા, ક્રીતના દાદી-નાનીશ્રી તા.૨૧ના રોજ અક્ષરનિવાસી પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ ગુરૂવારના સવારે ૮ થી સાંજે ૫ ગીરીરાજ કોમ્યુનીટી હોલ, માણાવદર ખાતે રાખેલ છે. હરીભાઈ આરદેશણા (મો.૯૮૭૯૬ ૯૮૭૬૬), દીપકભાઈ આરદેશણા (મો.૯૯૭૮૯ ૦૫૯૭૦), ડેનીસભાઈ આરદેશણા (મો.૯૮૨૨૫ ૩૧૧૧૯)

મુકુંદરાય જોષી

રાજકોટ : ઔ.બ્રા.ખ.સ.જ્ઞાતિના મુકુંદરાય (મુગટલાલ) કામેશ્વરભાઇ જોષી તે રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર તે સ્વ. ધર્મિષ્ઠાબેનના પતિ તેમજ કમલેશભાઇના પિતાશ્રી તેમજ રેખાબેનના સસરા તથા હેમાંગભાઇના દાદાજી તેમજ સંગીતાબેનના દાદાજી સસરા તા.ર૦ના કૈલાસવાસ થયેલ છે. બેસણું તા.ર૩ને ગુરૂવારના શંખેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર-૬, આમ્રપાલી સિનેમા પાછળ, સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જશવંતીબેન માંડલીયા

રાજકોટ : સોની લીલાધરભાઇ હરજીવનદાસ માંડલીયા ઘુટુવાળાના પુત્ર પ્રભુદાસભાઇના ધર્મપત્ની અ.સૌ. જશવંતીબેન તે ગૌ.વા. હંસરાજભાઇના નાનાભાઇના પત્ની, નરોતમદાસના ભાભી તે વિનોદભાઇ, મુકેશભાઇ, ભારતીબેન તથા ભાવનાબેનના માતુશ્રી તેમજ કાલીદાસ મોતીચંદ પારેખ ટંકારા વાળાના દિકરી તા.ર૦ના શ્રીજીચરણ પામેલ છે. બંન્ને પક્ષનુ બેસણું તા.ર૩ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ થી ૧ર શ્રીમાળી સોની સમાજની વાડી યુનિટ નં.૧, ખીજડા શેરી ખાતે રાખેલ છે.

દલજીતસિંહ રાણા

રાજકોટઃ સુરેન્દ્રનગરના દૂધરેજના વતની હાલ રાજકોટ દલજીતસિંહ મહેન્દ્રસિંહ રાણા (ઉ.વ.૭૨) તે રાજેન્દ્રસિંહ તથા છત્રપાલસિંહના પિતાજી અને સુખદેવસિંહ, જીવણસિંહના ભત્રીજા, સ્વ. જનકસિંહ, સ્વ. સહદેવસિંહ અને મહિપાલસિંહના ભાઇ તેમજ સ્વ. દિપેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, સુખદેવસિંહ, શૈલેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ તથા હરદિપસિંહના પિત્રાઇ ભાઇ, તેજપાલસિંહ, જયપાલસિંહના કાકા, કૃષ્ણસિંહ દિપેન્દ્રસિંહ, ઉપેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, લવકુમાર, કુલદિપસિંહના મોટા બાપુનું તા. ૨૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૪ના શુક્રવારે સવારે ૯થી સાંજના ૬ તેમના નિવાસ સ્થાન હરિદ્વાર સોસાયટી-૧, શેરી નં. ૩ રામકૃષ્ણ વિદ્યાલય પાસે કોઠારીયા સોલવન્ટ પાછળ રાખેલ છે. તેમજ ઉત્તરક્રિયા ૨૭મીએ રાખેલ છે.

ઉષાબેન પારેખ

જામનગર : સ્વ. પ્રેમચંદ બાલાચંદ  પારેખ (કાગદી) ના સુપુત્ર કિશોરભાઇ પારેખ (પારેખ સ્ટેશનરી માટે) ના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ.૭૬) તે સ્વ. હસમુખભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ (અકિલા) ના નાનાભાઇના પત્ની અને સ્વ. સુધાબેન શેઠ (મુંબઇ), સ્વ. દિલીપભાઇ, સ્વ. ઇન્દ્રજીતભાઇ, નરેશભાઇ પારેખ (આર.એમ.સી.) ના ભાભી તે મીતાબેન પારેખ (એસ.એન.કે. સ્કુલ) વિશાખાબેન ધર્મેશભાઇ શાહ (ભરૂચ), કાશ્મીરાબેન સંજયભાઇ દેસાઇ (વેસવુડ સ્કુલ- રાજકોટ) ના માતા તેમજ જામનગર નિવાસી સ્વ. મુળશંકર કપુરચંદ ઉદાણીના દિકરી, તે અશ્વિનભાઇ, જીતેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ તથા નિલેશભાઇ ઉદાણી (પૂર્વ અધ્યક્ષ શહેર ભાજપ જામનગર/ ખબર ગુજરાત) ના બેનનું તા. ર૦ ને સોમવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર૩ ના ગુરૂવારે સવારે ૧૦ કલાક અને પ્રાર્થના સભા સવારે ૧૦.૩૦ કલાકે મણિયાર દેરાસર, ચૌધરી હાઇસ્કુલ સામે, રાજકોટ ખાતે અને પિયર પક્ષની સાદડી તા. ર૪ ના શુક્રવારે સવારે ૧૦ કલાકે કામદારવાડી, અંબર ટોકીઝ રોડ, જામનગર ખાતે રાખેલ છે.

નયનાબેન દેસાઈ

રાજકોટઃ જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ સંદિપભાઈ રતિલાલ દેસાઈના ધર્મપત્‍નિ નયનાબેન  તે બાબુભાઈ પંચાલ (વડોદરા)ના પુત્રી અતુલ, અક્ષય, રાકેશ,, કાજલબેન પરેશભાઈ કોઠારી, પ્રજ્ઞાબેન કેતનભાઈ મહેતાના ભાભીનું તા.૨૦ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૪ના શુક્રવાર સવારે ૧૦ થી ૧૦:૩૦ વિરાણી વાડી કોઠારીયાનાકા રાજકોટ મુકામે રાખેલ છે.

કાંતિલાલ ગણાત્રા

રાજકોટઃ સ્‍વ.કાંતિલાલ ભગવાનજીભાઈ ગણાત્રા (ઉ.વ.૮૨) તે શશીકાંતભાઈ, હસમુખભાઈ, સ્‍વ.મુકેશભાઈ, સ્‍વ.સુશીલાબેન, હંસાબેનના ભાઈ, ભાયાવદરવાળા, ડાયાભાઈ, ભોવાનભાઈ તન્‍નાના જમાઈ અને પરેશ, નિરવના પિતાશ્રી અને દેવ ગણાત્રાના દાદા તા.૨૧ મંગળવારના દેવલોકવાસી થયેલ છે. તેમનું ઉઠમણું તથા સસરાપક્ષની સાદડી તા.૨૩ ગુરૂવારના રોજ, શ્રી ઈન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્‍તર સોસાયટી, કસ્‍તુરબા વિદ્યાલય, સાંજના ૬ વાગ્‍યે, રાજકોટ રાખેલ છે. મો.૯૮૨૫૧ ૮૧૧૯૮

રસીલાબેન આરદેશણા

રાજકોટઃ મૂળ માણાવદર નિવાસી સ્‍વ.રસીલાબેન હરિભાઈ આરદેશણા (ઉ.વ.૭૦) તે હરિભાઈ મનજીભાઈ આરદેશણાના પત્‍ની તે દીપકભાઈ તથા ડેનિશભાઈ તથા અસ્‍મીતાબેન કેતનકુમાર કંટેસરીયા (મુંબઈ)નાં માતુશ્રી તથા ભવ્‍ય, સલોની, પ્રિયલ, પ્રિશા, ક્રીતના દાદી-નાનીશ્રી તા.૨૧ના રોજ અક્ષરનિવાસી પામેલ છે. તેમનું બેસણું તા.૨૩ ગુરૂવારના સવારે ૮ થી સાંજે ૫ ગીરીરાજ કોમ્‍યુનીટી હોલ, માણાવદર ખાતે રાખેલ છે. હરીભાઈ આરદેશણા (મો.૯૮૭૯૬ ૯૮૭૬૬), દીપકભાઈ આરદેશણા (મો.૯૯૭૮૯ ૦૫૯૭૦), ડેનીસભાઈ આરદેશણા (મો.૯૮૨૨૫ ૩૧૧૧૯)

મુકુંદરાય જોષી

રાજકોટ : ઔ.બ્રા.ખ.સ.જ્ઞાતિના મુકુંદરાય (મુગટલાલ) કામેશ્વરભાઇ જોષી તે રિટાયર્ડ ફોરેસ્‍ટ ઓફિસર તે સ્‍વ. ધર્મિષ્‍ઠાબેનના પતિ તેમજ કમલેશભાઇના પિતાશ્રી તેમજ રેખાબેનના સસરા તથા હેમાંગભાઇના દાદાજી તેમજ સંગીતાબેનના દાદાજી સસરા તા.ર૦ના કૈલાસવાસ થયેલ છે. બેસણું તા.ર૩ને ગુરૂવારના શંખેશ્વર મહાદેવ મંદિર, સુભાષનગર-૬, આમ્રપાલી સિનેમા પાછળ, સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જશવંતીબેન માંડલીયા

રાજકોટ : સોની લીલાધરભાઇ હરજીવનદાસ માંડલીયા ઘુટુવાળાના પુત્ર પ્રભુદાસભાઇના ધર્મપત્‍ની અ.સૌ. જશવંતીબેન તે ગૌ.વા. હંસરાજભાઇના નાનાભાઇના પત્‍ની, નરોતમદાસના ભાભી તે વિનોદભાઇ, મુકેશભાઇ, ભારતીબેન તથા ભાવનાબેનના માતુશ્રી તેમજ કાલીદાસ મોતીચંદ પારેખ ટંકારા વાળાના દિકરી તા.ર૦ના શ્રીજીચરણ પામેલ છે. બંન્‍ને પક્ષનુ બેસણું તા.ર૩ને ગુરૂવારે સવારે ૧૦.૩૦ થી ૧ર શ્રીમાળી સોની સમાજની વાડી યુનિટ નં.૧, ખીજડા શેરી ખાતે રાખેલ છે.