અવસાન નોંધ
નિવૃત પોલીસ અધિકારી બહાદુરસિંહ જાડેજાનું અવસાન
રાજકોટઃ. નિવૃત પોલીસ અધિકારી બહાદુરસિંહ ઉમેદસિંહ જાડેજા, તે દિપુભા, ગનતાનસિંહ, બાલુભા તથા સ્વ. પ્રવિણસિંહના ભાઈ તેમજ વિક્રમસિંહ જાડેજાના પિતાશ્રી અને ધ્રુવરાજસિંહના દાદાજીનું આજરોજ દુઃખદ અવસાન થયું છે. સ્વ.ની અંતિમયાત્રા આજે સાંજે ૫ વાગ્યે તેમના નિવાસસ્થાન ભોમેશ્વર મંદિર પાસે જાગૃતિ શ્રમજીવી સોસાયટી ખાતેથી નિકળશે.
શાન્તાબેન ભટ્ટી
રાજકોટઃ વાળંદ મૂળ જીયાણા નિવાસી ગિરધરભાઈ નાનજીભાઈ ભટ્ટીના ધર્મપત્ની શાન્તાબેન ગિરધરભાઈ ભટ્ટી તે રાજેશભાઈ, હિતેનભાઈ, કેતનભાઈ તથા ઉષાબેનના માતુશ્રી તથા દિનેશકુમાર વાઘેલાના સાસુનું તા.૧૭ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.૨૦ને સોમવારે સાંજે ૪ થી ૬, અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી શેરીનં.૧, રૈયા રોડ પર રાખેલ છે.
કાંતિલાલ દેવમુરારી
રાજકોટઃ મૂળ અમરેલી હાલ રાજકોટ નિવાસી કાંતિલાલભાઈ જયંતિ મુરારીના પિતાશ્રી તેમજ બાલકૃષ્ણભાઈ (અમરેલી)ના નાનાભાઈનું તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ સોમવારે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર- મવડી મેઈન રોડ માલવીયા પોલીસ ચોકી પાસે ૪ થી ૬ રાખેલ છે.
ચંદનબેન ગોસ્વામી
મોરબી : કોટડા સાંગાણીના જુની મેંગણી નિવાસી ગોસ્વામી ચંદનબેન શંકરગીરી (ઉ.વ.૭૧) તે રસીકગીરી શંકરગીરી ના માતુશ્રી નું તા. ૧૫ ના રોજ અવસાન થયેલ છે. શકિતપુજન તા. ૨૭ ના રોજ તેમના નિવાસ્થાન ગામ જુની મેંગણી (તા. કોટડા સાંગાણી) ખાતે રાખેલ છે.
હસમુખભાઇ બેનાણી
ગોંડલ : હસમુખભાઇ હરિભાઇ બેનાણી (ઉ.વ.૭૯) તે રાજેશભાઇ, દીપકભાઇ, ધર્મેન્દ્રભાઇ ના પિતા, દેવ, સ્મિત ના દાદાનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે.
ચંદુભાઇ ભટ્ટ
કેશોદ : જગદીશ અબોટી બ્રાહ્મણ ચંદુભાઇ વાલજીભાઇ ભટ્ટ (ઉ.૭૦) તે હરીશંકરભાઇના મોટાભાઇ તેમજ રશ્મિનભાઇ (કાનાભાઇ) તથા મિતલભાઇનાં પિતાશ્રીનું તા. ૧૭ ને શુક્રવારે અવસાન થયેલ છે. બેસણું મોતીવાડી - લીમડા ચોક કેશોદ ખાતે રાખેલ છે.
ભાવેશભાઇ રવાણી
રાજકોટઃ કાલાવડ (શિતલા) નિવાસી હાલ જામનગર રવાણી જશવંતરાય દલપતરામના પુત્ર ભાવેશભાઇ (ઉ.વ.પ૧) અરીહંત ટ્રેડર્સ વાળા તે શરદ રવાણી તથા નિતાબેન વિરાણી (એલ.આઇ.સી.) વાળા, રીટાબેન બાવીસી તથા ડીમ્પલબેન શાહના વડીલ બંધુ તથા નિલાબેનના પતિ તેમજ સલોનીના પિતાશ્રી મેઘરાજના મોટા પપ્પા તેમજ જવાહરભાઇ અભેચંદભાઇ જવેરીના જમાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું સોમવાર તા.ર૦ના સવારે ૯-૩૦ કલાકે કામદારવાડી અંબર ટોકીઝ પાસે રાખેલ છે. તેમજ સદ્દગતની પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ કલાકે કામદારવાડી અંબર ટોકીઝ પાસે રાખેલ છે.
ચંપાબેન ઈસ્લાણીયા
રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.ચંપાબેન જયંતિલાલ ઈસ્લાણીયા તેઓ દિનેશભાઈ, હિતેષભાઈ તથા વર્ષાબેન સુરેશકુમાર જાદવાણી, નિલમાબેન ભરતકુમાર ધ્રાંગધરીયા તથા દક્ષાબેન અશોકકુમાર સચાણીયાના માતુશ્રી તેમજ નીશીત તથા રાહુલના દાદી તથા નિતીનભાઈ છગનલાલ ઈસ્લાણીયાના ભાભી તા.૧૬ને ગુરૂવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૦ને સોમવારના રોજ ૪:૩૦ થી ૬ વાગ્યા સુધી શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.
નનુભાઇ સોલંકી
ચલાલા : કમી (કેરાળા) નિવાસી વાણંદ બાબુભાઇ વાલજીભાઇ સોલંકીના નાનાભાઇ તથા પરેશભાઇના પિતાશ્રી નનુભાઇ વાલજીભાઇ સોલંકીનું તા. ૧૬ ના રોજઅવસાન થયેલ છે. બેસણું તા ૨૦ ના રોજ કમી (કેરાળા) માં રાખેલ છે.
ભાવેશભાઇ રવાણી
રાજકોટઃ કાલાવડ (શિતલા) નિવાસી હાલ જામનગર રવાણી જશવંતરાય દલપતરામના પુત્ર ભાવેશભાઇ (ઉ.વ.પ૧) અરીહંત ટ્રેડર્સ વાળા તે શરદ રવાણી તથા નિતાબેન વિરાણી (એલ.આઇ.સી.) વાળા, રીટાબેન બાવીસી તથા ડીમ્પલબેન શાહના વડીલ બંધુ તથા નિલાબેનના પતિ તેમજ સલોનીના પિતાશ્રી મેઘરાજના મોટા પપ્પા તેમજ જવાહરભાઇ અભેચંદભાઇ જવેરીના જમાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું સોમવાર તા.ર૦ના સવારે ૯-૩૦ કલાકે કામદારવાડી અંબર ટોકીઝ પાસે રાખેલ છે. તેમજ સદ્દગતની પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ કલાકે કામદારવાડી અંબર ટોકીઝ પાસે રાખેલ છે.
નનુભાઇ સોલંકી
ચલાલા : કમી (કેરાળા) નિવાસી વાણંદ બાબુભાઇ વાલજીભાઇ સોલંકીના નાનાભાઇ તથા પરેશભાઇના પિતાશ્રી નનુભાઇ વાલજીભાઇ સોલંકીનું તા. ૧૬ ના રોજઅવસાન થયેલ છે. બેસણું તા ૨૦ ના રોજ કમી (કેરાળા) માં રાખેલ છે.
ચંદનબેન ગોસ્વામી
મોરબી : કોટડા સાંગાણીના જુની મેંગણી નિવાસી ગોસ્વામી ચંદનબેન શંકરગીરી (ઉ.વ.૭૧) તે રસીકગીરી શંકરગીરી ના માતુશ્રી નું તા. ૧૫ ના રોજ અવસાન થયેલ છે. શકિતપુજન તા. ૨૭ ના રોજ તેમના નિવાસ્થાન ગામ જુની મેંગણી (તા. કોટડા સાંગાણી) ખાતે રાખેલ છે.
હસમુખભાઇ બેનાણી
ગોંડલ : હસમુખભાઇ હરિભાઇ બેનાણી (ઉ.વ.૭૯) તે રાજેશભાઇ, દીપકભાઇ, ધર્મેન્દ્રભાઇ ના પિતા, દેવ, સ્મિત ના દાદાનું તા. ૧૬ ના રોજ અવસાન થયેલ છે.
ભાવેશભાઇ રવાણી
રાજકોટઃ કાલાવડ (શિતલા) નિવાસી હાલ જામનગર રવાણી જશવંતરાય દલપતરામના પુત્ર ભાવેશભાઇ (ઉ.વ.પ૧) અરીહંત ટ્રેડર્સ વાળા તે શરદ રવાણી તથા નિતાબેન વિરાણી (એલ.આઇ.સી.) વાળા, રીટાબેન બાવીસી તથા ડીમ્પલબેન શાહના વડીલ બંધુ તથા નિલાબેનના પતિ તેમજ સલોનીના પિતાશ્રી મેઘરાજના મોટા પપ્પા તેમજ જવાહરભાઇ અભેચંદભાઇ જવેરીના જમાઇનું તા.૧૬ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું સોમવાર તા.ર૦ના સવારે ૯-૩૦ કલાકે કામદારવાડી અંબર ટોકીઝ પાસે રાખેલ છે. તેમજ સદ્દગતની પ્રાર્થનાસભા સવારે ૧૦-૩૦ કલાકે કામદારવાડી અંબર ટોકીઝ પાસે રાખેલ છે.