Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018
અવસાન નોંધ

રતિલાલ ઘેટીયા

રાજકોટઃ ઘેટીયા રતિલાલ મનજીભાઇ (ઉ.૬૦) તે પરાગ અને બ્રિજેશના પિતાજીનું તા. ૧૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૧૬મીએ ગુરૂવારે સવારે ૮ થી ૧૧ ચંદ્રમોૈલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુ વાસવાણી રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

મુકેશભાઇ આણંદપરા

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક જુનાગઢ નિવાસી હાલ રાજકોટ સ્વ. ફુલચંદ નેમચંદ આણંદપરાના પુત્ર મુકેશભાઇ ફુલચંદ આણંદપરા (ઉ.વ.૬૧) તે સ્વ. કિરીટભાઇ તથા શ્રી રાજુભાઇ તથા હંસાબેન તથા ચંદ્રિકાબેનના લઘુબંધુ તેમજ સ્વ. દિવ્યકાંત મુળચંદ શેઠના જમાઇ તથા સંજયભાઇ શેઠ (સુપ્રિ. કસ્ટમ્સ)ના બનેવી તેમજ પ્રશાંત અને પરાગના પિતાશ્રી તા. ૧૩ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું તેમના નિવાસ સ્થાન જામનગર રોડ નાગેશ્વર મંદિર પાસે જયવર્ધિની રેસિડેન્સી ખાતે સાંજે ૫:૦૦ વાગ્યે રાખેલ છે. લોૈકિક ક્રિયા બંધ રાખેલ છે.

જીતેન્દ્રકુમાર ઠાકર

રાજકોટ : આટકોટ નિવાસી ઔ. ગુ. સાડા ચારસો બ્રાહ્મણ હાલ રાજકોટ સ્વ. નટવરલાલ પોપટલાલ જાનીના જમાઈ તેમજ કીરીટભાઈ જાની (નિવૃત એચ. જય સ્ટીલ્સ), નિરૂબેન પંચોલી (આટકોટ), સ્વ.શોભનાબેન ભટ્ટ (અમરેલી) તથા ગીતાબેન જાની (રાજકોટ)ના બનેવી અને ગં.સ્વ. ભદ્રાબેન (ભારતીબેન) ઠાકરના પતિ ભાવનગર નિવાસી જીતેન્દ્રકુમાર પ્રતાપરાય ઠાકરનું દુઃખદ અવસાન તા.૧૨ને રવિવારના રોજ ભાવનગર ખાતે થયેલ છે. સદ્દગતના સસરા પક્ષનું બેસણું તા.૧૭ને શુક્રવારના સાંજે ૪ થી ૬ શ્રી ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ચંદન પાર્ક મેઈન રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે, ચંદ્રમૌલેશ્વર મંદિરની બાજુમાં, રૈયા ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રેમકુંવરબા ઝાલા

રાજકોટ : કંથોરીયા હાલ રાજકોટ હરિચંદ્રસિંહ હમીરસિંહ ઝાલાના માતુશ્રી પ્રેમકુંવરબા હમીરસિંહ ઝાલાનું તા.૧૩ને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તિરૂપતિ સોસાયટી શેરી નં. ૯/૧૪ કોર્નર કોઠારીયા મેઈન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

નટવરલાલ મયાણી

રાજકોટ : દશા સોરઠીયા વણીક નટવરલાલ પોપટલાલ મચાણી જસદણવાળા હાલ સુરત (ઉ.વ.૮૦)નું તા.૧૪ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારે તેમના નિવાસસ્થાન શાલીગ્રામ સ્ટેટસના કલબ હાઉસમાં રાખેલ છે. મો.૯૯૦૯૦ ૧૪૯૭૭.

સવિતાબેન ઘોરેચા

રાજકોટ : ગુર્જર સુથાર સ્વ.મનસુખભાઈ હરજીભાઈ ઘોરેચાના ધર્મપત્નિ સવિતાબેન (ઉ.વ.૭૦) તે રાજેશભાઈ, દિપકભાઈ, પારૂલ ભરતભાઈ સાકડેચા તથા શિતલ ધવલકુમાર વાડેસાના માતુશ્રી, સ્વ. મોહનભાઈ ડાયાભાઈ ધનેસરા (પાંચ દ્વારકાવાળા)ના દિકરી, ચંદ્રકાંતભાઈ, બકુલભાઈ, નરેન્દ્રભાઈ (રાજકોટ), તથા મનહરભાઈ, અરવિંદભાઈ ઈન્દીરાબેન, અરૂણભાઈ, અજયભાઈ (આફ્રિકા), રંજનબેન વિનોદકુમાર કરગથરા (ભાવનગર) તથા જયશ્રીબેન ધીરજલાલ છનીયારાના કાકી તા.૧૩ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારે સાંજે ૫ થી ૬:૩૦ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ૬/૧૦ ભકિતનગર સ્ટે. પ્લોટ ખાતે રાખેલ છે. (પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

મીનાક્ષીબેન લાઠીગરા

રાજકોટ : સ્વ. મોહનલાલ નારણદાસ લાઠીગરાના પત્નિ મીનાક્ષીબેન (ઉ.વ.૬૬) તે સ્વ.રમેશભાઈ, બિહારીભાઈના ભાભી, જીજ્ઞેશભાઈ, રીટાબેન રાજેશકુમાર વઢવાણાના માતુશ્રી તથા દર્પણ, દેવલના દાદીનું તા.૧૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ને ગુરૂવારે બપોરે ૩:૩૦ થી ૫:૩૦ રામેશ્વર મંદિર, પુનિત સોસાયટી ખાતે રાખેલ છે.

નાથાભાઈ ચાવડા

રાજકોટ : સોરઠીયા રાજપૂત નાથાભાઈ ભુરાભાઈ ચાવડા (ઉ.વ.૮૪) તે બટુકભાઈના મોટાભાઈનું તા.૧૩ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન વિજય પ્લોટ શેરી નં. ૧, સૂર્યકાંત હોટલ વાળી શેરીમાં રાખેલ છે.

ઇશ્વરદાસ સાંગાણી

જેતપુર : ઇશ્વરદાસ ગોપાલદાસ સાંગાણી (ઉ.વ.૬૮) તે કાનાભાઇ, મહેશભાઇના પિતાશ્રીનું તા. ૧૩ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૧૬ ને ગુરૂવારે સાંજે ૪થી ૬, ગાયત્રી મંદિર કોટડીયા વાડી, જેતપુર ખાતે રાખેલ છે

ભાવેશગીરી ગોસાઇ

ભાણવડ : સ્વ. ભાવેશગીરી હરસુખગીરી ગોસાઇ તે રાજેશગીરી ના નાનાભાઇ તા.ે ૧૧ ને શનિવારે કૈલાશવાસી થયેલ છે. શંખાઢોળ વિધી તા.૨૦ ને સોમવારેતેમના નિવાસ સ્થાન પટેલ સમાજ પાછળ, મહાલક્ષ્મીનગર, 'ગાત્રાળ કૃપા' ખાતે રાખેલ છેે

વિનોદરાય ભટ્ટ

રાજકોટઃ મુળ- સાજયાવદર (હાલ રાજકોટ નિવાસી) વિનોદરાય પોપટલાલ ભટ્ટ તે હંસાબેન ભટ્ટના પતિ તથા તેજસભાઈ ભટ્ટ, ખ્યાતિબેન, પુનમબેન, ધરતીબેનના પિતાશ્રી તથા સ્વ.કાન્તિલાલ પોપટલાલ ભટ્ટ, લાભાશંકર ભટ્ટના નાનાભાઈનું તા.૧૩ના રોજ ધામગમન થયેલ છે. તેમનું બેસણુ તા.૧૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, તેમના નિવાસ સ્થાન મહાવીર રેસીડેન્સી, ભવાની ચોક પાસે, નાગેશ્વર, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સસુર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. મો.૯૮૨૫૭ ૭૬૫૪૩

રજનીકાંત થડેશ્વર

જસદણઃ જંગવડ નિવાસી સોની રજનીકાંત છગનભાઇ થડેશ્વરનું તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ શુક્રવારે સાંજે ૪ થી ૬, જંગવડ મુકામે રાખેલ છે.

ઠા. હસમુખરાય સવાણી

સાવરકુંડલાઃ ઠા. હસમુખરાય હરિલાલ સવાણી (ઉ.વ.૫૧) તે વિનોદભાઇ (નગરપાલિકા) તથા દિનેશભાઇ (ગઢિયા પ્રોવિઝન) ના નાના ભાઇનું તા. ૧૨ ના અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા. ૨૩ને ગુરૂવારના રોજ છે.

મનસુખલાલ ઉપાધ્યાય

ઉપલેટા : વાલમ બ્રાહ્મણ મનસુખલાલ ત્રંબકલાલ ઉપાધ્યાય (ઉ.વ.૯૩) તે સતિષભાઇ (મુંબઇ), પ્રકાશભાઇ (રાજકોટ), મુકેશભાઇ (સુરત), રાજુભાઇ (પીજીવીસીએઇ ઉપલેટા) તથા પ્રતિમાબેન ભાષ્કરભાઇ પંડયા (ગોંડલ), રેખાબેન પંકજભાઇ વ્યાસ (ગોંડલ) ના પિતાશ્રી તથા પુર્વા, રિધ્ધિ, દેવેન, નિધી, ખ્યાતિ, યશ, શિતાંશું, સ્તુતિ ના દાદા તા. ૧૨ રવિવારે કૈલાશવાસી થયા છે. બેસણું તા. ૧૬ ગુરૂવારે ૪ થી ૬ પાદરીયા વાડી, કચરા ડાયા ચોક , ઉપલેટામાં રાખેલ છે