Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019
જગદીશભાઇ લધુભાઇ સોલંકીનું દુઃખદ અવસાન : કાલે બેસણું

રાજકોટ : જગદીશભાઇ લધુભાઇ સોલંકી તે સ્વ. મનુભાઇ અને ધીરૂભાઇના નાના ભાઇ તેમજ સ્વ. અશોકભાઇના મોટાભાઇ તેમજ વિનયભાઇના પિતાશ્રી તેમજ મહેન્દ્રભાઇ, રોહીતભાઇ, રવિભાઇ, કિશનભાઇ અને ભાવેશભાઇના કાકાનું તા. ૧૨ ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૪ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન શિવગંગા સોસાયટી, દશા માતાજીના મંદિર પાછળ, નાનીવાવડી, મોરબી ખાતે રાખેલ છે.

ડેરીવડાળાનાં કનુભા જાડેજાના ધર્મપત્નીનું અવસાન

રાજકોટ : જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાનાં ડેરીવડાળા ગામનાં જાડેજા કનુભા ભીખુભાઇનાં ધર્મપત્ની જનકબા (ઉ.૮૦) નું તા. ૧ર ને મંગળવારે અવસાન થયેલ છે. તેમની ઉત્તરક્રિયા તા. રર ને શુક્રવારે રાખેલ છે.

વિંછીયાના દેવાયતભાઇ જેબલિયાનું અવસાન

જસદણઃ વિંછીયા કાઠી ક્ષત્રીય દેવાયતભાઇ જીવાભાઇ જેબલિયા (ઉ.૭પ) તે રવુભાઇ, હકુભાઇ, પ્રતાપભાઇ, મયુરભાઇ, મહેશભાઇના પિતાશ્રીનું વિંછીયા મુકામે અવસાન થયેલ છે. ઉતરક્રિયા (પાણીઢોળ) તા.૧૭ને રવીવારે સુથાર-લુહાર જ્ઞાતિની વાડી વિંછીયા ખાતે રાખવામાં આવેલ છે.

મુકુંદરાય જોષીનું દુઃખદ અવસાન ગુરૂવારે સાંજે ઉઠમણું-બેસણું

રાજકોટ : ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ ગર્ગસ ગૌત્ર ખોખડદડ નિવાસી મુકુંદરાય યશવંતરાય જોષી (મગુદાદા) (ઉ.૭૧) તેઓશ્રી વિનોદભાઇ તેમજ વિશાલભાઇના પિતાશ્રી તેમજ ચારણીયા નિવાસી સ્વ.શ્રી વૃજલાલભાઇ ભગવાનજીભાઇ જોશીના જમાઇનું તા.૧૦/૧૧/૧૯ને રવિવારના રોજ કૈલાસવાસ થયેલ છે.સદ્દગતના બંને પક્ષનું ઉઠમણું/બેસણું તા. ૧૪/૧૧/૧૯ને ગુરૂવારના રોજ ચેતન હનુમાનજી મંદિર ખોખડદડ મુકામે સાંજે ૩ થી પ રાખેલ છે.

અવસાન નોંધ

કાંતાબેન હરીભાઈ પરમારનું ૧૦૨ વર્ષની વયે નિધન : કાલે વાંકાનેરમાં બેસણું

રાજકોટ : વાંકાનેર નિવાસી સોરઠીયા રાજપૂત ગં.સ્વ. કાંતાબેન હરીભાઈ પરમાર (ઉ.વ.૧૦૨) તે સ્વ.મનસુખભાઈ, મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, અનિલભાઈ (સેન્ટ્રલ બેંક, વાંકાનેર), યોગેશભાઈના માતુશ્રી તેમજ જયપાલ, દિપકસિંહ, અતુલ, કલ્પેશ દક્ષરાજના દાદીમાનું તા.૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ના ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ તેમના નિવાસસ્થાન ગોડાઉન રોડ, વિશીપરા વાંકાનેર ખાતે રાખેલ છે.

અમરસિંહભાઇ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપુત અમરસિંહભાઇ (મથુરભાઇ) મનજીભાઇ સોલંકી તે સ્વ.ભીખુભાઇ સોલંકી, સ્વ.રાણાભાઇ સોલંકીના નાનાભાઇ અને સમિરભાઇના પિતાશ્રી તથા વિજયભાઇ સોલંકી, છનુભાઇ સોલંકીના કાકા અને હિરેન દિલીપસિંહ નકુમના સસરાનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારે બપોરે ૪ થી ૬, કારડીયા રાજપુત સમાજ વાડી, મવડી ચોકડી, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

જૈમિત દોશી

રાજકોટઃ જેતપુર વાળા અમૃતલાલ મણિલાલ દોશી, હાલ રાજકોટ નિવાસી હરેશ અમૃતલાલ દોશી (હરેશ જવેલર્સ)ના પુત્ર જૈમિત હરેશભાઇ દોશી (ઉ.વ.૩૭) તે કમલેશભાઇ દોશીના ભત્રીજા, મહેન્દ્રભાઇ જગજીવનભાઇ શાહના જમાઇ અને ચિંતનભાઇ દોશી તથા અમિબેન અજયભાઇ વાઘરના ભાઇ તા.૧૦ના મુંબઇ મુકામે અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૪ના ગુરૂવારે સવારે ૧૦-૩૦ વાગ્યે, પારસ હોલ, પારસ સોસાયટી, નિર્મલા સ્કુલ સામે, રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મધુબેન કારીયા

રાજકોટઃ સ્વ.અમૃતલાલ ધરમશીભાઇ કારીયાના પુત્ર સ્વ.કાંતીલાલના ધર્મપત્ની મધુબેન (ઉ.વ.૭૬)નું તા.૧૧ના અવસાન થયેલ છે. તે સ્વ.શૈલેષભાઇ, ભાવેશભાઇ (હિતેષભાઇ) ઇમિટેશનવાળાના માતુશ્રી તે સ્વ.છોટાલાલ દેવચંદભાઇ કોટકના વેવાણ તથા વંદનાબેન વિનોદકુમાર ઘેલાણી (મોરબી) નિતાબેન મહેન્દ્રકુમાર પોપટ મોરબી, રશ્મીબેન કમલેશકુમાર ગોટેચા રાજકોટ, પન્નાબેન મનસુખકુમાર પોપટ મોરબીવાળાના સાસુ અને ઇશાના દાદી, ધીરજલાલ હીરાલાલ ખખ્ખરના બેનની સાદડી તથા ઉઠમણું બન્ને પક્ષનું તા.૧૪ને ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે પંચનાથ મંદિર ખાતે રાખેલ છે.

વસંતબાળાબેન મહેતા

પડધરીઃ મહેતા વસંતબાળા હસમુખલાલ જે સુરેશભાઇ મહેતા તથા અરૂણાબેન જયકાન્ત છાયાના માતુશ્રી તથા દર્શન મહેતાના દાદીનું તા.૧રના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું પારસ સોસાયટી પડધરેશ્વર મહાદેવના મંદિરે તા.૧૪ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

હરજીવનભાઇ ધામેચા

રાજકોટઃ હરજીવનભાઇ લાલજીભાઇ ધામેચા (ઉ.વ.૭૭)નું તા.૧૧ના અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૧૪ના ગુરૂવારે સાંજે ૪ થી પ હુડકો કવાટર નં.૩૦૬, કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

હરિલાલભાઇ નાનાણી

રાજકોટઃ પરેશભાઇ નાનાણી (ઇન્કમટેક્ષ) તથા નૈનેશભાઇ નાનાણીના પિતાશ્રી હરિલાલ છગનલાલ નાનાણી (ઉ.વ.૮ર)નું તા.૧૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ભિડભંજન મહાદેવ મંદિર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, એચ.જે. સ્ટીલની સામે, સાગર ચોક, દુધસાગર રોડ ખાતે રાખેલ છે.

નવનીતભાઇ દવે

રાજકોટઃ સાલપીપળીયા - ચા.મ.મો. બ્રાહ્મણ સ્વ.હેમશંકર સુંદરજી દવેના પુત્ર નવનીતભાઇ દવે (ઉ.વ.પ૩) ઉર્ફે બકુલભાઇ તે સ્વ.માર્કડભાઇ, વિનોદભાઇ, હંસાબેન, ગીતાબેન, તથા સરોજબેનના ભાઇ તે સ્વ.રવિશંકરભાઇ, ગીરજાશંકરભાઇ, મનસુખભાઇ, રમણિકભાઇ તથા ચંદુભાઇના ભત્રીજા તથા સરપદડવાળા સ્વ.મુળશંકરભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.નવલભાઇ, તથા વસંતભાઇના ભાણેજનું તા.૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ને ગુરૂવારે મોઢ બ્રાહ્મણની વાડી, મીલપરા શેરી નં.૧, ખાતે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણું પણ સાથે જ રાખેલ છે.

સનતભાઇ ત્રિવેદી

રાજકોટઃ રાજકોટ નિવાસી શ્રીમાળી બ્રાહ્મણ સનતભાઇ એચ. ત્રિવેદી(નિવૃત જી.ઇ.બી.) (ઉ.વ.૮૮) તે મીરા સુભાષભાઇ ત્રિવેદી (મહુવા) કીર્તિદા મુકેશભાઇ ત્રિવેદી (માં આનંદમયી વિદ્યાલય) તથા જયશ્રી (ત્રિવેદી ગૃપ ટયૂશન)ના પિતાશ્રી તથા સ્વ.જયેન્દ્રભાઇ, સ્વ.હંસાબેન, ઉષાબેન તથા જર્નાદનભાઇના મોટાભાઇનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૧૪ને ગુરૂવારે પંચનાથ મહાદેવ મંદિર (લીમડા ચોક) ખાતે ૪-૩૦ થી પ-૩૦ રાખેલ છે.

અતુલાબેન કારિયા

રાજકોટઃ અતુલાબેન કારિયા (ઉ.વ.પપ) તે કિશોરભાઇ કલ્યાણજીભાઇ કારિયા (કૃષ્ણ મેડિકલ)ના પત્ની, તે વૈભવ કારિયા તથા કૃતિ પ્રતિક કોટકના માતુશ્રી, તે હેતલ હિંડોચા (એસ.બી.આઇ.)ના સાસુ, તે નીતિનભાઇ તથા પંકજભાઇ ધ્રુણાના બહેન શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ના ગુરૂવારે રાષ્ટ્રીય શાળા હોલ, ડો.યાજ્ઞિક રોડ ખાતે સાંજે પ થી ૬ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

શારદાબેન પંડયા

રાજકોટઃ શ્રી નથુતુલસી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.પ્રભાશંકર ભુદરજી ઉપાધયાયની પુત્રી શારદાબેન અનંતરાય પંડયા તે સ્વ.હિમતલાલ પ્રભાશંકર ઉપાધ્યાય, સ્વ.ત્રંબકલાલ પ્રભાશંકર ઉપાધયાય તથા હરગોવિંદભાઇ પ્રભાશંકર ઉપાધ્યાયના નાના બેનનું તા.૧૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું બન્ને પક્ષનું તા.૧૪ના સાંજે ૪ થી ૬ વી.કા. મહેતા, બ્રાહ્મણ બોર્ડીંગ ૯,ગોપાલનગર ડો.રાજાણીના દવાખાના પાસે રાખેલ છે.

પોપટલાલ લાખાણી

રાજકોટઃ મુ.દેવડા હાલ રાજકોટ નિવાસી લોહાણા પોપટલાલ તુલસીદાસ લાખાણી (ઉ.વ.૭૫) તે સ્વ.છોટાલાલ તથા ગીરધરલાલ લાખાણીના નાનાભાઈ તથા જીતુભાઈ, હિતેશભાઈ લાખાણી તથા કિરણબેન, ઈન્દુબેન તથા દિપાબેનના પિતાશ્રી તથા વિનુભાઈ, અનિલભાઈ લાખાણીના કાકા તથા ઓમ, રાજના દાદા  તથા શેઠવડાળાવાળા ટપુભાઈ માવજીભાઈ રાચ્છના જમાઈનું તા.૧૧ને સોમવારના રોજ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું તા.૧૪ ગુરૂવારે સાંજે ૪ થી ૫ ગુણેશ્વર મહાદેવ મંદિર શ્રીનગર- ૬ સહકાર સો.મેઈન રોડ, અવધ મેડિકલ સ્ટોરની સામેની શેરીમાં રાખેલ છે.

શોભનાબેન મહેતા

રાજકોટઃ જામનગર નિવાસી નરભેરામ વસનજી મહેતાના પુત્રવધુ અ.સૌ.શોભનાબેન (ઉ.વ.૭૨) તે રમેશચંદ્ર નરભેરામ મહેતા (મહાવીર ટ્રાન્સપોટ, જામનગર)ના ધર્મપત્નિ, તે પારસભાઈ, અજીતભાઈ તથા નિરજભાઈના માતુશ્રી તા.૧૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ને ગુરૂવારે સવારે ૯:૩૦ કલાકે મણીયાર દેરાસર, ચૌધરી હાઈસ્કુલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ભરતભાઇ રાઠોડ

જેતલસર : મૂળ ગોંડલ હાલ રાજકોટ નિવાસી સ્વ.કાળુભાઇ ટપુભાઇ રાઠોડના પુત્ર ભરતભાઇ રાઠોડ (ઉ.વ.૬૭) તે પ્રતાપભાઇના ભાઇ તેમજ યોગેશભાઇના કાકાનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧૪ના રોજ સાંજે ૪ થી ૬, ૧૯-નવલનગર, સિલ્વર પાર્ક, પીપળીયા હનુમાનજી મંદિર પાછળ, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

સોનાઇમા કાછડીયા

રસનાળ (ગઢડા સ્વા.) : સોનાઇમા, તે જેઠાભાઇ ભાદાભાઇ કાછડીયા, ગામ જલાલપુર અને મધુભાઇ ભાદાભાઇ કાછડીયાના માતુશ્રી તેમજ ભરતભાઇ જેઠાભાઇ કાછડીયા અને સુરેશભાઇ મધુભાઇ કાછડીયાના દાદીમા રામચરણ પામેલ છે. ઉત્તરક્રિયા (પાણી ઢોળ) તા. ૧૯ના રોજ નિવાસ સ્થાને જલાલપુર, તા. ગઢડા (સ્વા.) જી. બોટાદ રાખેલ છે.

ખીમાભાઇ ડોડીયા

ઉપલેટા : મોજ ખીજડીયાના આહીર ખીમાભાઇ મેણસીભાઇ ડોડીયા (ઉ.વ.૯૦) તે સ્વ.ખોડાભાઇના પિતા અને જેઠાભાઇના મોટાભાઇનું અવસાન થયું છે. બેસણુ મોજ ખીજડીયા આહીર સમાજ રાખેલ છે.

સમરતબેન કંસારા

ધોરાજીઃ કંસારા વૈ દામોદરદાસ અંદરજીભાઇના ધર્મ પત્નિ સમરતબેન (ઉ.૯૮) તા.૧રના શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૪ને ગુરૂવારે ૪ થી ૬  રાખેલ છે. ઠે. કંસારા ચોક તેમના નિવાસ સ્થાને કંસારા ત્રંબકલાલ દામોદરદાસ રાખેલ છે.

ભાવસિંહ બારૈયા

ગોંડલઃ કારડીયા રાજપૂત ગોંડલ સ્વ. ભાવસિંહ કાનજીભાઇ બારૈયા પુર્વ પ્રમુખ કારડીયા રાજપૂત સમાજ ગોંડલ (બી.કે.બારૈયા) પૂર્વ ઓકટ્રોય અધિકારી ઓફીસર ગોંડલ નગરપાલીકા) તે જયંતસિંહ, પ્રવિણસિંહ, મહેન્દ્રસિંહ તેમજ મનોહરસિંહના પિતાશ્રી તા.૧ર/૧૧/ર૦૧૯ મંગળવારના રામચરણ પામેલ છે. બેસણું તા.૧પને શુક્રવારે ઉદ્યોનગર કોમ્યુનીટી હોલ જેતપુર રોડ સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.

લીલાવંતીબેન વ્યાસ

કેશોદઃ ઔ.ગો.બ્રાહ્મણ (શ્રીનાથદાદા તડ) લીલાવંતીબેન વૃજલાલ વ્યાસ(ઉ.૭૭) તે સ્વ. વૃજલાલ પોપટલાલ વ્યાસ (મુળ પાડોદર) હાલ કેશોદના ધર્મપત્નિ, તેમજ દિનેશભાઇ, શ્યામભાઇના દાદીમાનુ તા. ૧૧ સોમવારે અવસાન થયેલ છે. બેસણું તા.૧પને શુક્રવારે બપોરે ૩ થી પ બ્રાહ્મણ બોર્ડિંગ, શરદચોક, કેશોદ મુકામે રાખેલ છે.

જાગૃતિબેન પંડ્યા

રાજકોટ : ચા.મ.મોઢ બ્રાહ્મણ સ્વ.અ.સૌ.જાગૃતિબેન (ઉ.વ.૪૫) તે તુષાર પંડ્યા, પ્રિન્સીપાલ સામવેદ સ્કુલ્સ (ભાવનગર)ના ધર્મપત્નિ, શૈલેષભાઈ પંડ્યા તથા શિલ્પાબેન રોહિતકુમાર પંડ્યા (રાજકોટ)ના ભાભી, રૂત્વાના માતુશ્રી, સ્વ.જીતેન્દ્ર રતિલાલ પંડ્યા (મુખ્યાજી દ્વારીકાધીશ હવેલી - ભાવનગર)ના પુત્રવધુ તા.૧૧ના સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ના ગુરૂવારે તેમના નિવાસસ્થાને શ્રી દ્વારીકાધીશ હવેલી, આંબા ચોક, ભાવનગર ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાઇશંકરભાઇ ભટ્ટ

ધોરાજીઃ ઔદિચ્ય ગોહિલવાડી સ્વ. ભાઇશંકરભાઇ મોહનલાલ ભટ્ટ જામકંડોરણા હાલ ધોરાજી નિવાસી તે હિંમતલાલ એમ. ભટ્ટના મોટાભાઇ તથા હિતેશભાઇના પિતાશ્રીનું આજરોજ તા. ૧રના  અવસાન થયેલ બેસણું તા. ૧૪ ગુરૂવારે સમય ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને કૈલાસનગર પાસે સેફાયર રેસીડેન્સી બ્લોક નં. ૧ હિરપરા વાડી મેઇન રોડ ધોરાજી ખાતે રાખેલ છે.

જસુમતીબેન પાણેરી

વેરાવળ (શાપર): વાલમ બ્રાહ્મણ ગં.સ્વ.જસુમતીબેન મનસુખભાઇ પાણેરી (ઉ.વ.૬પ) તે સ્વ. મનસુખલાલ લાભશંકર પાણેરીનાં પત્ની તથા જયસુખભાઇ પાણેરી  તથા સ્વ. અનંતરાય પાણેરીના નાનાભાઇના પત્ની તથા સ્વ. દિનકરભાઇ ભાભી તથા પારસભાઇ જયસુખભાઇ પાણેરી અને દેવીબેન કીરીટભાઇ જોશીના કાકીનું તા.૧ર-૧૧-ર૦૧૯ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૪-૧૧-ર૦૧૯ ગુરૂવાર સમય ૩.૩૦ થી પ.૩૦ ના રોજ તેમના નિવાસસ્થાને રામજી મંદિર પાસે વેરાવળ (શાપર) મુકામે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

શામજીભાઇ જોષી

મોરબી : શામજીભાઇ બાલકૃષ્ણભાઇ જોશી તે સાધનાબેનના પતિ તેમજ નિમેશ અને જીગ્નેશના પિતાનું તા. ૧૧-૧૧-ર૦૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૧૪-૧૧-ર૦૧૯ના ગુરૂવારે સાંજે ૪ થી પ અમૃત પાર્ક શેરી નં. ૩, જલારામ એપાર્ટમેન્ટ સામે, નવલખી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

અનસૂયાબેન ત્રિવેદી

રાજકોટઃ હળવદ નિવાસી મોઢત્રિવેદી બ્રાહ્મણ જયંતિલાલ લક્ષ્મીશંકરભાઇ ત્રિવેદીના ધર્મપત્નિ અનસૂયાબેન જયંતિભાઇ ત્રિવેદી (ઉ.વ.૮૦) જે નરેશભાઇ, જયંતીલાલ ત્રિવેદી, ધીરેનભાઇ જયંતીલાલ ત્રિવેદી, કિશોર જયંતીલાલ ત્રિવેદીના માતૃશ્રી તથા ભારતીબેન અને માયાબેનના માતૃશ્રી અને દર્શન ત્રિવેદીના દાદીનું તા.૧૦ રવિવારના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧૪ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ વાગ્યા સુધી સાંઇબાબા સોસાયટી, મહાદેવ મંદિર, પોપટપરા રેલનગર રાજકોટ રાખેલ છે.

પ્રવિણચંદ્ર કાનાબાર

રાજકોટઃ કાનાબાર પ્રવિણચંદ્ર ગોકળદાસ (ઉ.વ.૭૨) તે બાલાજી ગ્રાફીકસ વાળા ધર્મેન્દ્રભાઈ તથા પરેશભાઈના પિતાશ્રી તથા ભરતભાઈ ગોકળદાસ કાનાબાર (તાલાલા) તથા ઉમેશભાઈ ગોકળદાસ કાનાબાર (કેશોદ)ના મોટાભાઈનું દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૧૪ના રોજ સાંજે ૪ થી ૫ કલાકે શ્રી નીલકંઠ મહાદેવ મંદિર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર મેઈન રોડ, આફ્રીકા કોલોની પાસે ખાતે રાખવામાં આવેલ છે.

સંજયભાઇ ધંધુકિયા

જામનગરઃ રમેશભાઇ બાબુભાઇ ધંધુકિયાના પુત્ર સંજયનું તા.૧૦-૧૧-૨૦૧૯ના રોજ આકસ્મિક અવસાન થયેલ છે. સદગતના આત્માની શાંતિ માટે ગુરૂવાર તા.૧૪ના રોજ તેમના નિવાસસ્થાને શાંતિયજ્ઞ રાખવામાં આવેલ છે તેમજ તેમનું બેસણું તા.૧૪ના રોજ સાધના કોલોનીમાં આવેલ જલારામ મંદિર ખાતે સાંજે ૪ થી ૫ કલાક દરમ્યાન રાખવામાં આવેલ છે.

રમેશકુમાર અજાબીયા

રાજકોટ : રમેશકુમાર બાબુલાલ અજાબીયા (મુળ પ્રાચી - હાલ રાજકોટ) (ઉ.વ.૬૧)નું તા.૧૨ના મંગળવારના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૪ના બપોરે ૪ થી ૫ કોઠારીયા મેઈન રોડ, શ્રીરામ રણુજા મંદિર ખાતે રાખવામાં રાખેલ છે. (પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.)

નરભેરામભાઈ રામાવત

રાજકોટ : મુળ ગામ ભેંસદડ હાલ રાજકોટ બેડી નિવાસી નરભેરામભાઈ દયારામ રામાવત (ઉ.વ.૮૦) તે સતીષભાઈ, પરેશભાઈ, વિનયભાઈ, રસીલાબેન તથા રેખાબેનના પિતાનું તા.૧૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૪ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાજકોટ બેડી ગામ ખાતે રાખેલ છે.

શારદાબેન પંડ્યા

રાજકોટ : શ્રી નથુતુલસી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના સ્વ.પ્રભાશંકર ભુદરજી ઉપાધ્યાયની પુત્રી શારદાબેન અનંતરાય પંડ્યા તે સ્વ.હિંમતલાલ પ્રભાશંકર ઉપાધ્યાય, સ્વ.ત્રંબકલાલ પ્રભાશંકર ઉપાધ્યાય તથા હરગોવિંદભાઈ પ્રભાશંકર ઉપાધ્યાયના નાના બહેનનું તા.૧૧ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૧૪ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી વી.કા.મહેતા બ્રાહ્મણ બોર્ડીંગ ૯, ગોપાલનગર ડો.રાજાણીના દવાખાના પાસે રાખેલ છે.

રમેશભાઇ સંચાણીયા

જેતપુર  :  વરીયા વૈષ્ણવ પ્રજાપતિ રમેશભાઇ ભગવાનજીભાઇ સંચાણીયા (ઉ.વ.૬૫) તે હરસુખભાઇ, દિપકભાઇ તથા હરીભાઇના કાકા તા. ૧૩ ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૧૫ના રોજ સાંજે ૪ થી ૬ ફુલવાડી રોડ, રામજી મંદિર ખાતે બા્રહ્મણ જ્ઞાતીની વાડીમાં રાખેલ છે.