Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018
જય બજરંગ ગુલાબ જાંબુવાળા પ્રજાપતિ હસમુખભાઇ કટકિયાના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટ : વાટલિયા પ્રજાપતિ હિરૂબેન ડાયાભાઇ કટકિયા (ઉ.૯૦) તે દેવજીભાઇ ડાયાભાઇ, સ્વ.વાલજીભાઇ ડાયાભાઇ તથા હસમુખભાઇ ડાયાભાઇ કટકિયા (જયબજરં ગુલાબ જાંબુવાળા) ના માતુશ્રી તેમજ ધનજીભાઇ ખોડાભાઇ જીકાદ્રાના સાસુ તેમજ વિજયભાઇ (રવિ રાંદલ જાબુ)ના નાનીમાં અને અશ્વીનભાઇ (બાલાજી ડાયમંડ) ના  દાદીમાનુ તા. ૮/૬/૧૮ ના શુક્રવારે દુઃખદ અવસાન થયેલ છે તેમનું બેસણું તા. ૧૧/૬/૧૮ સોમવારે સાંજે  ૪ થી ૬ વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી સમોઝાદ સ્કુલ પાસે, મવડી ચોકડી ગોરાકુંભાર ચોક ૧-ઉદયનગર રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

મનિષભાઈ જાની

રાજકોટઃ નિવાસી સ્વ.મનસુખલાલ અને ચંદ્રિકાબેનના પુત્ર અને અરૂણાબેન ગીતાબેનના મોટાભાઈ, મનિષભાઈ મનસુખલાલ જાની (રેલ્વે કર્મચારી) (ઉ.વ.૪૭)નું તા.૯ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ને સોમવારના રોજ સાંજે ૫ કલાકે ગોરેશ્વર મહાદેવ મંદિર, જંકશન કો.ઓપ.સોસાયટી પાસે રાજકોટ મુકામે રાખેલ છે.

કિરણબેન વસા

રાજકોટઃ નિવાસી ભરતકુમાર જયંતિલાલ વસાનાં ધર્મપત્નિ કિરણબેન ભરતકુમાર વસા (ઉ.વ.૬૧)નું અવસાન તા.૮ શુક્રવારનાં રોજ થયેલ તેનુ ઉઠમણું તા.૧૧ સોમવારે સવારે ૯ વાગ્યે વર્ધમાનનગર ઉપાશ્રયે (પેલેસરોડ) તથા ૧૦ વાગ્યે પ્રાર્થનાસભા રાણીંગા વાડી, કાંન્તા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે રાખેલ છે.

 શૈલેષભાઇ મણિયાર

રાજકોટઃ નિવાસી સ્વ.  વસંતભાઇ મણીયારના પુત્ર શૈલેષભાઇ (શૈલુ) (ઉ.વ.૬૦) રીટાર્યડ રેલ્વે એકાઉન્ટ ઓફિસ રાજકોટ તે ઉર્વશીબેન (રેલ્વે એકાઉન્ટ રાજકોટ) રાધીકાબેન બાલકૃષ્ણભાઇ શાહ (જામનગર) ના ભાઇ તથા નેહલ, આર્યન, રાજવીના મામા તા.૮ શુક્રવારે શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૧ સોમવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦  શીવ દ્ષ્ટિ એપાર્ટમેન્ટ, ૧૫, જંકશન પ્લોટ રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

પુષ્પાબેન જાદવ

રાજકોટઃ સ્વ.કાનજીભાઈ જાદવના ધર્મપત્ની પુષ્પાબેન જાદવ તે વિનોદભાઈ કાનજીભાઈ જાદવ (આર.એમ.સી. ગાર્ડન શાખાના કર્મચારી)ના માતુશ્રી તથા કિશોરભાઈ એમ. જાદવ તથા મુકેશભાઈ તથા કમલેશભાઈ તથા દિપકભાઈ, મહેશભાઈ, મહેન્દ્રભાઈના કાકીનું તા.૮ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૧૧ સોમવારે સાંજે ૪ થી ૬ રામનાથપરા, રામનાથ મંદિર પાસે, સુખનાથ મહાદેવ મંદિરમાં રાખેલ છે.

હરખાભાઈ ભીમાણી

રાજકોટઃ મુળ કુનળ (ગામ) તા.જોડિયા જી.જામનગર હાલ રાજકોટ સ્વ.હરખાભાઈ શામજીભાઈ ભીમાણીનું દુઃખદ અવશાન તા.૮ને શુક્રવારે થયેલ છે. તે કરશનભાઈ ભીમાણી (પટેલ જનરલ સ્ટોર) તથા શાંતિભાઈ ભીમાણી (રાધે ઓટો પાર્ટસ)ના પિતાશ્રી રાજન તથા વિશાલ અને કવિતા તથા બંસીના દાદાશ્રીનું સદ્દગતનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી સ્થળઃ તુલશીબાગ સોમનાથ સોસાયટી-૩, ટેલીફોન એક્ષેન્જ રોડ ખાતે રાખેલ છે.

ચંપકલાલ જોષી

રાજકોટઃ મુળ ડોડીયાળા નિવાસી હાલ રાજકોટ ઔદિચ્ય ઘેલારામજી સ્વ.ચંપકલાલ ગરીજાશંકર જોષી તે હિંમાશુભાઈ, તૃપ્તિબેનના પિતા અરવિંદકુમાર જોષીના સસરા પ્રવિણભાઈના નાનાભાઈ, અંનતભાઈ, તેજશભાઈના કાકાનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ સોમવારે સાંજે ૫ થી ૬ ઔદિચ્ય ઘેલારામજીની જ્ઞાતિની વાડી, જયંત કે.જી.મેઈન રોડ, આનંદ બંગલા પાસે રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૩૨૮૧ ૨૨૪૩૫)

પ્રજાપતિ હસમુખભાઇ ધંધુકિયા

રાજકોટ : પુના નિવાસી વાટલીયા પ્રજાપતિ હસમુખભાઇ જેઠાભાઇ ધંધુકિયા,  તે કેતનભાઇ ધંધુકિયા, ચેતનભાઇ ધંધુકિયા અને જાગુબેનના પિતાશ્રી તેમજ અજયભાઇ પોપટભાઇ ગોંડલિયા (રાજકોટ) ના સસરાં નું, તા. ૬-૬-૧૮ ને શુક્રવારના રોજ પુના મુકામે અવસાન થયેલ છે. તેમનું બેસણું  તા. ૧૧-૦૬-૧૮ ને સોમવારે, રાજકોટ ખાતે વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી ઉદય નગર-૧, મવડી ચોકડી પાસે ગોરાકુંભાર ખાતે રાખેલ છે.

કરિમભાઇ શેખ

રાજકોટઃ કરિમભાઇ મહમદભાઇ શેખ (ઉ.વ.૬૨) તે રહિમભાઇ શેખ, કાદરભાઇ શેખ, અનવરભાઇ શેખ અને અહેમદભાઇ શેખના ભાઇ તથા ઇમરાન શેખ અને અફઝલ શેખના પિતાશ્રી તા. ૮/૬ના જન્નત નશીન થયા છે. તેની જીયારત કાલે રવિવારે સંજે ૫:૦૦ કલાકે ડો. આંબેડકર હોલ, જીલ્લા ગાર્ડન પાસે રાખેલ છે.

વિશ્વા ભટ્ટ

રાજકોટઃ મીઠાપુર : વિશ્વા (ઉ.વ.ર૭) તે જય ભરતભાઇ ભટ્ટ (મીઠાપુર ટાટા કેમીકલ્સ)ના પત્ની તથા હળવદ નિવાસી હાલ રાજકોટ વિરેન ગુણવંતભાઇ જાનીના પુત્રી, આનંદ (એડવોકેટ)ના બહેન અને તરૂણભાઇ, જયેશભાઇ (એડવોકેટ)ના ભત્રીજીનું તા.૭ના અવસાન થયેલ છે. મૃતકનું ચક્ષુદાન કરેલ છે. પિયર પક્ષની સાદડી (બેસણું) આજે તા.૯ના શનિવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ હળવદ બ્રાહ્મણ બોર્ડીંગ, એસ્ટ્રોન ચોક નાલા પાસે, રાખેલ છે.

રાણીબેન માથુકીયા

મોટી કુંકાવાવઃ મોટી કુંકાવાવ નિવાસી રાણીબેન ભુરાભાઇ માથુકીયા (ઉ.વ.૧૦૧) તે જેરામભાઇ તથા સ્વ.બાબુભાઇના માતુશ્રી તેમજ ભાવેશભાઇ તથા ઊમેશભાઇના દાદીમા તેમજ કનુભાઇ માથુકીયાના મોટાબા તા.૭ને ગુરૂવારે ગૌલોકવાસ પામેલ છે. તેમનું બેસણું શનિવારથી સોમવાર સુધી તેમના નિવાસસ્થાને રાખેલ છે.

શારદાબેન છગ

ઉનાઃ શારદાબેન મણીલાલ છગ (ઉ.વ.૭૮) તે મણીલાલ ગોવિંદજી છગનાં ધર્મપત્ની તથા હસુભાઇ, વિનુભાઇ, ધીરૂભાઇ (અખબારી એજન્ટ), સ્વ.અલ્કેશભાઇ તથા જયશ્રીબેન નરેન્દ્રભાઇ રૂપારેલ (કોડીનાર)ના માતુશ્રી તથા સ્વ.બાબુભાઇ કાનાબાર (ગીરગઢડા)ના બહેન તા.૮ના અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૯ને શનિવાર સાંજે પ થી ૭ જલારામ વાડી વરસીંગપુર રોડ ઉના મુકામે રાખેલ છે.

સુર્વણાબેન મહેતા

જુનાગઢઃ વડનગરા નાગર ભાવનગર નિવાસી હાલ અમદાવાદ સુ. શ્રી સુર્વણાબેન કુમારકાંત મહેતા (ઉ.વ.૮૪) તે મૃગેશભાઇ, બિના (વિરાજ) નિખીલભાઇ વૈશ્નવ - જુનાગઢ, માધવી અંકુરભાઇ દેશાઇ - વડોદરા, મનિષા (નાની) વાલ્મીકભાઇ બુચ - અમદાવાદના માતુશ્રી, કલ્પનાબેનના સાસુનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯નાં સાંજના પ-૩૦ થી ૬-૩૦ એ-૮, નિરવ એપાર્ટમેન્ટ, સત્વ ટાવરની સામે, શાંતિવન, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ ખાતે રાખેલ છે.

વાલબાઇબેન દવે

પોરબંદરઃ પોરબંદર નિવાસી રાજગોર બ્રાહ્મણ વાલબાઇબેન હિરાલાલ દવે (ઉ.વ.૧૦૦) તે જી. પી. મહેતા (લંડન)ના બેન તથા પ્રભાશંકરભાઇ અને દયારામભાઇના માતુશ્રી તેમજ ભાયશંકર અને મણિશંકરના દાદીમાંનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને શનીવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રામદેવપીરના દ્વારા પાસે જુબેલી પોરબંદર ખાતે રાખેલ છે.

રતિભાઇ સંચાણીયા

રાજકોટઃ વરીયા વૈશ્નવ પ્રજાપતિ મુળ ગામ આણંદપર (બાધી) હાલ રાજકોટ રતિભાઇ દેવશીભાઇ સંચાણીયા દેવરાજભાઇ તથા નારણભાઇના પિતાશ્રી તા.૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૧ના સોમવાર સાંજે ૪ થી ૬, શ્રી વૃજભુમી, અક્ષરનગર શેરી નં.૩ ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. 

જશવંતભાઇ તન્ના

રાજકોટઃ મુળ ભાણવડ નિવાસી ઠા. હરીદાસભાઇ અમરશીભાઇ તન્નાનાં પુત્ર જસવંતભાઇ (ઉ.વ.૭૧) તે ગુલાબભાઇતથા ગુણવંતભાઇનાં નાનાભાઇ, આરતી તથા પૂજાનાં પિતાશ્રી, જામનગર લાખાણી સ્ટોર્સવાળા રતીલાલ વનરાવન રણછોડ કાનજી લાખાણીનાં જમાઇ તથા ભારતીબેનનાં પતિનું લંડન માન્ચેસ્ટર મુકામે તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા રાજકોટ મુકામે તા.૧૧ને સોમવારે સવારે ૧૦ થી ૧૧ મહેન્દ્રભાઇ કેશવલાલ લાખાણીનાં નિવાસસ્થાન 'હેમવન', પ-પારસ સોસાયટી, પારસ હોલ સામે રાખેલ છે.

ભાનુશંકર પંડયા

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ (ગામોટ) ભાનુશંકર શાંન્તીલાલ પંડયા (ઉ.વ.૭ર)નું તા.૮ના અવસાન થયેલ છે. તે દુર્લભજી જીવરામ પંડયા (કાગદડી)ના જમાઇ તથા અનંતરાય વલમજી પંડયા, પ્રફુલચંદ્ર વલમજી પંડયા, મનહરલાલ કેશવજી પંડયા તથા દુર્ગાશંકર કે. પંડયાના ભાઇનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬ મીલપરા શેરી નંબર-૧ મોઢ બ્રાહ્મણની વાડી (ગુલાબવાડી)એ રાખેલ છે. પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

શારદાબેન જોષી

રાજકોટઃ કમળાપુર ઔદિચ્ય ઝાલાાડી બ્રાહ્મણ સ્વ.ડાયાલાલ દેવજીભાઇ જોષીના ધર્મપત્ની શારદાબેન ડાયાલાલ જોષી (ઉ.વ.૭૪) તે પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ તથા વસંતભાઇના માતુશ્રી તા.૮ના કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવારે બપોરે ૩ થી પ, નિવાસસ્થાને રાખેલ છે. તેમજ ઉતરક્રિયા (સરવણી) સોમવાર તા.૧૮ના રાખેલ છે.

દયાબેન ગરોધરા

રાજકોટઃ દયાબેન મગનલાલ ગરોધરા તે મગનભાઇ રતીભાઇ ગરોધરાના ધર્મપત્ની, દિનેશભાઇ તથા ગુણવંતભાઇના માતુશ્રી (ઉ.વ.૮૧) તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૯ના શનીવારે ૪ થી ૬ રંભામાની વાડી શિતલ પાર્ક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ વ્યાસ

રાજકોટઃ રાજેન્દ્રભાઇ જેશંકરભાઇ વ્યાસ (ઉ.વ.૭પ) તે જિજ્ઞેશ તથા ઋષિરાજનાં પિતાશ્રી, રાજુભાઇ અને કિરીટભાઇનાં મોટાભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. સત્સંગસભા - કીર્તન તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬, અમરનાથ પાર્ક, કેદાર બંગલાની સામે, મોટા મવા ખાતે રાખેલ છે.

મનીષાબેન મુંગરા

રાજકોટઃ મનિષાબેન વિજયભાઇ મુંગરા (ઉ.વ.૩૬) તે રણછોડભાઇ આણંદભાઇ મુંગરાના પુત્રવધૂ, જીયાણા નિવાસી બાબુભાઇ વશરામભાઇ રામાણીના પુત્રી, પ્રકાશ અને પંકજના બહેન, મહેકના માતુશ્રીનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૯ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રેખાબેન જીવરાજાની

રાજકોટઃ કોઠારીયા નરભેરામ જેઠાલાલ જીવરાજાનીના પુત્ર સ્વ.કનૈયાલાલના ધર્મપત્ની રેખાબેન જે યશ, જતીન, તથા જેનીલના માતુશ્રી તથા બાબુલાલ ઝવેરચંદ ભોજાણી મોરબી વાળાની પુત્રી કિશોરભાઇ તથા સ્વ.વીનુભાઇના બહેનનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ને સોમવારે સાંજે ૬ કલાકે જાગનાથ મહાદેવ મંદિર, કોઠારીયા ગામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મોહનભાઇ વાગડીયા

રાજકોટઃ મુળ ખાટલીના હાલ રાજકોટ નિવાસી મોહનભાઇ નાથાભાઇ વાગડીયા તે ચંદુભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇ, મનીષભાઇના પિતાનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે પ થી ૬-૩૦, શ્રી ભવનાથ મહાદેવ મંદીર, શિવમ પાર્ક, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી ખાતે રાખેલ છે.

લીલાધરભાઇ ઘીયા

રાજકોટઃ  દશા સોરઠિયા વણિક ખંડવા નિવાસી હાલ રાજકોટ લીલાધરભાઇ ફૂલચંદભાઇ ઘીયા (ઉ.વ.૭પ) તે રીતેષભાઇ ઘીયા, (ધોળકિયા સ્કુલ) પંકજભાઇ ઘીયા, (એકસપ્રેસ બીઝ કુરીયર) સમીરભાઇ ઘીયા, (ધોળકિયા સ્કુલ) રચનાબેન રીતેષભાઇ ધ્રુવ (સુરત)ના પિતાશ્રી, તે સ્વ.લલિતાબેન ધોળકિયા (રાજકોટ), સ્વ.દમયંતિબેન મલકાણ (રાજકોટ), ભાનુબેન ધ્રુવ (રાજકોટ), સ્વ.પુષ્પાબેન ધ્રુવ (આકોલા),  સ્વ.મગનભાઇ ઘીયા (ખંડવા), જયંતિભાઇ ઘીયા (રાયપુર)ના નાનાભાઇ તેમજ સ્વ.લલીતભાઇ ઘીયા (ખંડવા), નયનાબેન કોઠારી (મુંબઇ), જસવંતીબેન શ્રીમાંકર (નાગપુર)ના મોટાભાઇ તા.૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા આજે તા.૯ના શનિવારે સાંજે પ થી ૬ જાગનાથ મંદિર (ઉપરનો વિભાગ) યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.  લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ઇન્દુલાલ આડેસરા

મોરબીઃ આડેસરા અમૃતલાલ જીવાભાઇ સોનીના પુત્ર ઇન્દુલાલ આડેસરા (ઉ.વ.૬૧) તે વિનીતના પપ્પા તથા નટુભાઇ અને ધીરૂભાઇના ભાઇનું તા.૮ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૯ શનિવારના રોજ સાંજે પ થી ૬ કલાકે સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે.

કિશોરભાઇ વાઘેલા

રાજકોટઃ કિશોરભાઇ જીવનભાઇ વાઘેલા (ઉ.વ.૫૭) તે સ્વ. જીવનભાઇ ગોરધનભાઇ વાઘેલાના પુત્ર સ્વ. કાંતિભાઇ, સ્વ. તુલસીભાઇના નાનાભાઇ  તથા જીજ્ઞેશભાઇ, ચિરાગભાઇના પિતાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા.૯ને શનિવારના રોજ ખાગેશ્રી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

કનુભાઇ ચૌહાણ

રાજકોટ : મોચી મુળ ચિત્રાવડના હાલ રાજકોટ નિવાસી કનુભાઇ ચકુભાઇ ચૌહાણ (ઉ.વ.૬૯) તે લોધીકાવાળા જગજીવનભાઇ ચકુભાઇ ચૌહાણના નાનાભાઇ તેમજ રાજકોટ નિવાસી ડો. હેમંતભાઇ ચૌહાણ, ભાનુભાઇ ચૌહાણ, રમેશભાઇ ચૌહાણના મોટાભાઇ તેમજ પંકજભાઇ ચૌહાણના પિતાશ્રીનું તા. ૬ ના અવસાન થયેલ છે.

મણીબેન ખુંટ

રાજકોટઃ આશિષ મંડપ સર્વિસ - રાજકોટવાળા રમેશભાઇ વાલજીભાઇ ખુંટ, ધીરજલાલ વાલજીભાઇ ખુંટ, બીમલભાઇ વાલજીભાઇ ખુંટ તથા અશોકભાઇ વાલજીભાઇ ખુંટના માતુશ્રી અને ઉકાભાઇ પોપટભાઇ ખુંટ, મોહનભાઇ પોપટભાઇ ખુંટ, જાગાભાઇ પોપટભાઇ ખુંટ તથા ગોવિંદભાઇ પોપટભાઇ ખુંટના ભાભી તેમજ બાબુભાઇ ભીમજીભાઇ ખુંટ તથા શામજીભાઇ ભીમજીભાઇ ખુંટના કાકી, મણીબેન વાલજીભાઇ ખુંટ (ઉ.વ.૮૭)નું  તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૧ના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦, એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, રાજકોટ મુકામે રાખેલ છે.

અનુબેન ગલાણી

ઉપલેટાઃ કોલકી નિવાસી મહિદાસભાઈ હરદાસભાઈ ગલાણીના ધર્મપત્નિ સ્વ.માનુબેન ગલાણી (ઉ.વ.૯૩) તે સ્વ.વલ્લભભાઈ, સ્વ.રમેશભાઈ તથા નરેન્દ્રભાઈના માતુશ્રીનું તા.૮ને શુક્રવારે કોલકી અવસાન થયેલ છે. બેસણું તા.૯ને શનિવારે કડવા પટેલ સમાજ, કોલકી તા. ઉપલેટામાં બપોરે ૩ થી ૬ રાખેલ છે.

લીલાવંતીબેન ખીમાણી

ગોંડલ : સ્વ. જયંતીલાલ ગોરધનદાસ ખીમાણીના પત્નિ લીલાવંતીબેન ઉ.વ.૯પ તે પ્રફુલભાઇ, હંસાબેન ચંદ્રકાન્ત રૂપારેલીયા (જેતપુર), પ્રેમિલાબેન ડી. ગણાત્રા (જેતપુર), ભાનુબેન એન. પાવાગઢી (રાજકોટ)ના માતા કિશનભાઇના દાદીમા તા. ૮ના અવસાન થયેલ છે. ઉઠમણું-પ્રાર્થના સભા તા. ૧૧ને સોમવારે સાંજે ૪:૩૦ થી પઃ૩૦ શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન રર/૯ ભોજરાજપરા, ગોંડલ ખાતે રાખેલ છે.

કનુભાઇ ચૌહાણ

રાજકોટ : મોચી મુળ ચિત્રાવડના હાલ રાજકોટ નિવાસી કનુભાઇ ચકુભાઇ ચૌહાણ (ઉ.વ.૬૯) તે લોધીકાવાળા જગજીવનભાઇ ચકુભાઇ ચૌહાણના નાનાભાઇ તેમજ રાજકોટ નિવાસી ડો. હેમંતભાઇ ચૌહાણ, ભાનુભાઇ ચૌહાણ, રમેશભાઇ ચૌહાણના મોટાભાઇ તેમજ પંકજભાઇ ચૌહાણના પિતાશ્રીનું તા. ૬ ના અવસાન થયેલ છે.

મણીબેન ખુંટ

રાજકોટઃ આશિષ મંડપ સર્વિસ - રાજકોટવાળા રમેશભાઇ વાલજીભાઇ ખુંટ, ધીરજલાલ વાલજીભાઇ ખુંટ, બીમલભાઇ વાલજીભાઇ ખુંટ તથા અશોકભાઇ વાલજીભાઇ ખુંટના માતુશ્રી અને ઉકાભાઇ પોપટભાઇ ખુંટ, મોહનભાઇ પોપટભાઇ ખુંટ, જાગાભાઇ પોપટભાઇ ખુંટ તથા ગોવિંદભાઇ પોપટભાઇ ખુંટના ભાભી તેમજ બાબુભાઇ ભીમજીભાઇ ખુંટ તથા શામજીભાઇ ભીમજીભાઇ ખુંટના કાકી, મણીબેન વાલજીભાઇ ખુંટ (ઉ.વ.૮૭)નું  તા.૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૧ના રોજ સવારે ૮:૩૦ થી ૧૦:૩૦, એસ્ટ્રોન સોસાયટી કોમ્યુનિટી હોલ, રાજકોટ મુકામે રાખેલ છે.

અનુબેન ગલાણી

ઉપલેટાઃ કોલકી નિવાસી મહિદાસભાઈ હરદાસભાઈ ગલાણીના ધર્મપત્નિ સ્વ.માનુબેન ગલાણી (ઉ.વ.૯૩) તે સ્વ.વલ્લભભાઈ, સ્વ.રમેશભાઈ તથા નરેન્દ્રભાઈના માતુશ્રીનું તા.૮ને શુક્રવારે કોલકી અવસાન થયેલ છે. બેસણું તા.૯ને શનિવારે કડવા પટેલ સમાજ, કોલકી તા. ઉપલેટામાં બપોરે ૩ થી ૬ રાખેલ છે.

વિશ્વા ભટ્ટ

રાજકોટઃ મીઠાપુર : વિશ્વા (ઉ.વ.ર૭) તે જય ભરતભાઇ ભટ્ટ (મીઠાપુર ટાટા કેમીકલ્સ)ના પત્ની તથા હળવદ નિવાસી હાલ રાજકોટ વિરેન ગુણવંતભાઇ જાનીના પુત્રી, આનંદ (એડવોકેટ)ના બહેન અને તરૂણભાઇ, જયેશભાઇ (એડવોકેટ)ના ભત્રીજીનું તા.૭ના અવસાન થયેલ છે. મૃતકનું ચક્ષુદાન કરેલ છે. પિયર પક્ષની સાદડી (બેસણું) આજે તા.૯ના શનિવારે સાંજે પ-૩૦ થી ૬-૩૦ હળવદ બ્રાહ્મણ બોર્ડીંગ, એસ્ટ્રોન ચોક નાલા પાસે, રાખેલ છે.

રાણીબેન માથુકીયા

મોટી કુંકાવાવઃ મોટી કુંકાવાવ નિવાસી રાણીબેન ભુરાભાઇ માથુકીયા (ઉ.વ.૧૦૧) તે જેરામભાઇ તથા સ્વ.બાબુભાઇના માતુશ્રી તેમજ ભાવેશભાઇ તથા ઊમેશભાઇના દાદીમા તેમજ કનુભાઇ માથુકીયાના મોટાબા તા.૭ને ગુરૂવારે ગૌલોકવાસ પામેલ છે. તેમનું બેસણું શનિવારથી સોમવાર સુધી તેમના નિવાસસ્થાને રાખેલ છે.

શારદાબેન છગ

ઉનાઃ શારદાબેન મણીલાલ છગ (ઉ.વ.૭૮) તે મણીલાલ ગોવિંદજી છગનાં ધર્મપત્ની તથા હસુભાઇ, વિનુભાઇ, ધીરૂભાઇ (અખબારી એજન્ટ), સ્વ.અલ્કેશભાઇ તથા જયશ્રીબેન નરેન્દ્રભાઇ રૂપારેલ (કોડીનાર)ના માતુશ્રી તથા સ્વ.બાબુભાઇ કાનાબાર (ગીરગઢડા)ના બહેન તા.૮ના અવસાન પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૯ને શનિવાર સાંજે પ થી ૭ જલારામ વાડી વરસીંગપુર રોડ ઉના મુકામે રાખેલ છે.

સુર્વણાબેન મહેતા

જુનાગઢઃ વડનગરા નાગર ભાવનગર નિવાસી હાલ અમદાવાદ સુ. શ્રી સુર્વણાબેન કુમારકાંત મહેતા (ઉ.વ.૮૪) તે મૃગેશભાઇ, બિના (વિરાજ) નિખીલભાઇ વૈશ્નવ - જુનાગઢ, માધવી અંકુરભાઇ દેશાઇ - વડોદરા, મનિષા (નાની) વાલ્મીકભાઇ બુચ - અમદાવાદના માતુશ્રી, કલ્પનાબેનના સાસુનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૯નાં સાંજના પ-૩૦ થી ૬-૩૦ એ-૮, નિરવ એપાર્ટમેન્ટ, સત્વ ટાવરની સામે, શાંતિવન, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ ખાતે રાખેલ છે.

વાલબાઇબેન દવે

પોરબંદરઃ પોરબંદર નિવાસી રાજગોર બ્રાહ્મણ વાલબાઇબેન હિરાલાલ દવે (ઉ.વ.૧૦૦) તે જી. પી. મહેતા (લંડન)ના બેન તથા પ્રભાશંકરભાઇ અને દયારામભાઇના માતુશ્રી તેમજ ભાયશંકર અને મણિશંકરના દાદીમાંનું તા.૮ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ને શનીવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન રામદેવપીરના દ્વારા પાસે જુબેલી પોરબંદર ખાતે રાખેલ છે.

રતિભાઇ સંચાણીયા

રાજકોટઃ વરીયા વૈશ્નવ પ્રજાપતિ મુળ ગામ આણંદપર (બાધી) હાલ રાજકોટ રતિભાઇ દેવશીભાઇ સંચાણીયા દેવરાજભાઇ તથા નારણભાઇના પિતાશ્રી તા.૭ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. બેસણું તા.૧૧ના સોમવાર સાંજે ૪ થી ૬, શ્રી વૃજભુમી, અક્ષરનગર શેરી નં.૩ ગાંધીગ્રામ ખાતે રાખેલ છે. 

જશવંતભાઇ તન્ના

રાજકોટઃ મુળ ભાણવડ નિવાસી ઠા. હરીદાસભાઇ અમરશીભાઇ તન્નાનાં પુત્ર જસવંતભાઇ (ઉ.વ.૭૧) તે ગુલાબભાઇતથા ગુણવંતભાઇનાં નાનાભાઇ, આરતી તથા પૂજાનાં પિતાશ્રી, જામનગર લાખાણી સ્ટોર્સવાળા રતીલાલ વનરાવન રણછોડ કાનજી લાખાણીનાં જમાઇ તથા ભારતીબેનનાં પતિનું લંડન માન્ચેસ્ટર મુકામે તા.૭ના અવસાન થયેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા રાજકોટ મુકામે તા.૧૧ને સોમવારે સવારે ૧૦ થી ૧૧ મહેન્દ્રભાઇ કેશવલાલ લાખાણીનાં નિવાસસ્થાન 'હેમવન', પ-પારસ સોસાયટી, પારસ હોલ સામે રાખેલ છે.

ભાનુશંકર પંડયા

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ (ગામોટ) ભાનુશંકર શાંન્તીલાલ પંડયા (ઉ.વ.૭ર)નું તા.૮ના અવસાન થયેલ છે. તે દુર્લભજી જીવરામ પંડયા (કાગદડી)ના જમાઇ તથા અનંતરાય વલમજી પંડયા, પ્રફુલચંદ્ર વલમજી પંડયા, મનહરલાલ કેશવજી પંડયા તથા દુર્ગાશંકર કે. પંડયાના ભાઇનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે ૪ થી ૬ મીલપરા શેરી નંબર-૧ મોઢ બ્રાહ્મણની વાડી (ગુલાબવાડી)એ રાખેલ છે. પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

શારદાબેન જોષી

રાજકોટઃ કમળાપુર ઔદિચ્ય ઝાલાાડી બ્રાહ્મણ સ્વ.ડાયાલાલ દેવજીભાઇ જોષીના ધર્મપત્ની શારદાબેન ડાયાલાલ જોષી (ઉ.વ.૭૪) તે પ્રવિણભાઇ, મહેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ તથા વસંતભાઇના માતુશ્રી તા.૮ના કૈલાસવાસી થયેલ છે. તેમનું બેસણું તા.૧૧ને સોમવારે બપોરે ૩ થી પ, નિવાસસ્થાને રાખેલ છે. તેમજ ઉતરક્રિયા (સરવણી) સોમવાર તા.૧૮ના રાખેલ છે.

દયાબેન ગરોધરા

રાજકોટઃ દયાબેન મગનલાલ ગરોધરા તે મગનભાઇ રતીભાઇ ગરોધરાના ધર્મપત્ની, દિનેશભાઇ તથા ગુણવંતભાઇના માતુશ્રી (ઉ.વ.૮૧) તા.૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું આજે તા.૯ના શનીવારે ૪ થી ૬ રંભામાની વાડી શિતલ પાર્ક પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે રાખેલ છે.

રાજેન્દ્રભાઇ વ્યાસ

રાજકોટઃ રાજેન્દ્રભાઇ જેશંકરભાઇ વ્યાસ (ઉ.વ.૭પ) તે જિજ્ઞેશ તથા ઋષિરાજનાં પિતાશ્રી, રાજુભાઇ અને કિરીટભાઇનાં મોટાભાઇનું તા.૮ના અવસાન થયેલ છે. સત્સંગસભા - કીર્તન તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬, અમરનાથ પાર્ક, કેદાર બંગલાની સામે, મોટા મવા ખાતે રાખેલ છે.

મનીષાબેન મુંગરા

રાજકોટઃ મનિષાબેન વિજયભાઇ મુંગરા (ઉ.વ.૩૬) તે રણછોડભાઇ આણંદભાઇ મુંગરાના પુત્રવધૂ, જીયાણા નિવાસી બાબુભાઇ વશરામભાઇ રામાણીના પુત્રી, પ્રકાશ અને પંકજના બહેન, મહેકના માતુશ્રીનું તા.૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે તા.૯ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

રેખાબેન જીવરાજાની

રાજકોટઃ કોઠારીયા નરભેરામ જેઠાલાલ જીવરાજાનીના પુત્ર સ્વ.કનૈયાલાલના ધર્મપત્ની રેખાબેન જે યશ, જતીન, તથા જેનીલના માતુશ્રી તથા બાબુલાલ ઝવેરચંદ ભોજાણી મોરબી વાળાની પુત્રી કિશોરભાઇ તથા સ્વ.વીનુભાઇના બહેનનું તા.૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૧ને સોમવારે સાંજે ૬ કલાકે જાગનાથ મહાદેવ મંદિર, કોઠારીયા ગામે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મોહનભાઇ વાગડીયા

રાજકોટઃ મુળ ખાટલીના હાલ રાજકોટ નિવાસી મોહનભાઇ નાથાભાઇ વાગડીયા તે ચંદુભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇ, મનીષભાઇના પિતાનું તા.૮ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૧ના સોમવારે સાંજે પ થી ૬-૩૦, શ્રી ભવનાથ મહાદેવ મંદીર, શિવમ પાર્ક, અમૃતા હોસ્પિટલ પાછળ, રૈયા ચોકડી ખાતે રાખેલ છે.

લીલાધરભાઇ ઘીયા

રાજકોટઃ  દશા સોરઠિયા વણિક ખંડવા નિવાસી હાલ રાજકોટ લીલાધરભાઇ ફૂલચંદભાઇ ઘીયા (ઉ.વ.૭પ) તે રીતેષભાઇ ઘીયા, (ધોળકિયા સ્કુલ) પંકજભાઇ ઘીયા, (એકસપ્રેસ બીઝ કુરીયર) સમીરભાઇ ઘીયા, (ધોળકિયા સ્કુલ) રચનાબેન રીતેષભાઇ ધ્રુવ (સુરત)ના પિતાશ્રી, તે સ્વ.લલિતાબેન ધોળકિયા (રાજકોટ), સ્વ.દમયંતિબેન મલકાણ (રાજકોટ), ભાનુબેન ધ્રુવ (રાજકોટ), સ્વ.પુષ્પાબેન ધ્રુવ (આકોલા),  સ્વ.મગનભાઇ ઘીયા (ખંડવા), જયંતિભાઇ ઘીયા (રાયપુર)ના નાનાભાઇ તેમજ સ્વ.લલીતભાઇ ઘીયા (ખંડવા), નયનાબેન કોઠારી (મુંબઇ), જસવંતીબેન શ્રીમાંકર (નાગપુર)ના મોટાભાઇ તા.૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા આજે તા.૯ના શનિવારે સાંજે પ થી ૬ જાગનાથ મંદિર (ઉપરનો વિભાગ) યાજ્ઞિક રોડ ખાતે રાખેલ છે.  લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ઇન્દુલાલ આડેસરા

મોરબીઃ આડેસરા અમૃતલાલ જીવાભાઇ સોનીના પુત્ર ઇન્દુલાલ આડેસરા (ઉ.વ.૬૧) તે વિનીતના પપ્પા તથા નટુભાઇ અને ધીરૂભાઇના ભાઇનું તા.૮ના રોજ અવસાન થયું છે. બેસણું તા.૯ શનિવારના રોજ સાંજે પ થી ૬ કલાકે સોની જ્ઞાતિની વાડી, પારેખ શેરી, મોરબી ખાતે રાખેલ છે.

કિશોરભાઇ વાઘેલા

રાજકોટઃ કિશોરભાઇ જીવનભાઇ વાઘેલા (ઉ.વ.૫૭) તે સ્વ. જીવનભાઇ ગોરધનભાઇ વાઘેલાના પુત્ર સ્વ. કાંતિભાઇ, સ્વ. તુલસીભાઇના નાનાભાઇ  તથા જીજ્ઞેશભાઇ, ચિરાગભાઇના પિતાનું તા.૭ના રોજ અવસાન થયેલ છે.  સદ્ગતનું બેસણું તા.૯ને શનિવારના રોજ ખાગેશ્રી તેમના નિવાસ સ્થાને રાખેલ છે.