Gujarati News

Gujarati News

News of Friday, 7th January 2022
અવસાન નોંધ

વિનોદભાઇ વ્‍યાસ
રાજકોટ : ઔ. ગુ. સા. ચા. ડો. વિનોદભાઇ જયંતિલાલ વ્‍યાસ જે સ્‍વ. જયંતિભાઇ બાલાશંકર વ્‍યાસના પુત્ર તેમજ સ્‍વ. ઇચ્‍છાશંકર હિંમતલાલ ત્રિવેદીનાં જમાઇ તેમજ નિરજભાઇ, પાયલબેન, ખુશ્‍બુબેના પિતાજી તેમજ કનકભાઇ, પરેશભાઇ, શકિતભાઇ તથા દિપેનભાઇનાં મોટાભાઇનું તા. ૬ના કૈલાસવાસ થયેલ છે. જેમનું બેસણુ તા. ૮ને શનિવારે બપોરે ૩ થી ૬ બરડાઇવાડી, ગીતાનગર-મેઇન રોડ, ગોંડલ રોડ, જકાતનાકા પાસે રાખેલ છે.
શાંતાબેન હિરાણી
રાજકોટ : (વાણંદ)મનસુખભાઇ તથા મહેશભાઇ અમરશીભાઇ હિરાણીના માતુશ્રી શાંતાબેન અમરશીભાઇ હિરાણીનું તા. ૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૮ને બપોરે ૨ થી ૫ સુધી મહેશભાઇ હિરાણીના નિવાસસ્‍થાને કોઠારીયા મેઇન શીવસાગર સોસાયટી મો. ૯૮૭૯૮ ૪૦૬૧૧, ૬૩૫૫૫ ૦૬૮૪૮

 

મનોજભાઈ મકવાણા

રાજકોટઃ મનોજભાઈ પ્રેમજીભાઈ મકવાણા (ઉં.વ.૫૯) તે નયનભાઈ તથા દેવેન્દ્રભાઈ પિતાશ્રીનું તા.૬ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ ખંડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ડો.વિનોદભાઈ વ્યાસ

રાજકોટઃ ઔ.ગુ.સા.ચા.ડો.વિનોદભાઈ જયંતિલાલ વ્યાસ જે સ્વ.જયંતિલાલ બાલાશંકર વ્યાસના પુત્ર તેમજ સ્વ.ઈચ્છાશંકર હિંમતલાલ ત્રિવેદીનાં જમાઈ તેમજ નિરજભાઈ, પાયલબેન, ખુશ્બુબેનનાં પિતાજી, તેમજ કનકભાઈ, પરેશભાઈ, શકિતભાઈ તથા દિપેનભાઈનાં મોટાભાઈનું તા.૬ના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું બેસણું તા.૮ને શનિવારે બપોરે ૩ થી ૬ બરડાઈવાડી, ગીતાનગર મેઈન રોડ, ગોંડલ રોડ, જકાતનાકા પાસે, રાજકોટ રાખેલ છે. મો.૯૯૭૮૧ ૭૫૨૯૦, મો.૯૮૨૫૧ ૧૩૦૧૮

કુમુદબેન વખારીયા

રાજકોટઃ દશા સોરઠીયા વણિક, રાજકોટ નિવાસી સ્વ.શૈલેષભાઈ ગીરધરલાલ વખારીયાના ધર્મપત્નિ ગૌ.કુમુદબેન શૈલેષ વખારીયા (ઉં.વ.૮૦) તે રશેષ, સ્વ.મીલનના માતુશ્રી રેખાના સાસુજી, રોનક, સલોનીના દાદી, નિયતિના દાદીજી સાસુ મુકેશભાઈ રશ્મીભાઈના કાકી જેતપુર નિવાસી સ્વ.જેઠાલાલ વાડીલાલના પુત્રી, સ્વ.જગુભાઈ, સ્વ.મહેન્દ્રભાઈ, રસીકભાઈના બહેન તા.૬ના રોજ ગૌલોકવાસી થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૭ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૭૯૦ ૮૧૬૨૦, મો.૯૪૨૯૨ ૪૪૪૧૫, મો.૯૪૦૯૧ ૭૨૮૮૧, મો.૭૦૪૬૩ ૬૬૬૩૮, મો.૯૪૨૮૭ ૯૨૩૫૯

પ્રભાવતીબેન દાવડા

રાજકોટઃ પ્રભાવતીબેન ધરમસીભાઈ દાવડાનો તા.૬ ગુરૂવારના સ્વર્ગવાસ થયેલ છે. કોરોના મહામારીને કારણે સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૭ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રફુલભાઈ દાવડા મો.૯૪૨૭૨ ૨૧૩૭૮, સ્વ.નરેન્દ્રભાઈ દાવડા મો.૯૮૨૪૧ ૫૨૨૨૨, સતિષભાઈ દાવડા મ.૯૪૨૭૪ ૪૦૦૪૪, ભરતભાઈ દાવડા (લંડન), રાજુભાઈ દાવડા મો.૯૪૨૬૨ ૨૩૯૬૬, જેકીભાઈ દાવડા મો.૯૮૨૪૨ ૦૨૨૨૨, ભગવાનદાસ ચંદારાણા મો.૯૬૨૪૨ ૫૯૯૯૮, અશ્વિનકુમાર જીવરાજાની મો.૯૮૨૪૨ ૧૯૧૦૩

જેન્તીભાઇ ભટ્ટી

રાજકોટઃ જીલરીયા નિવાસી જેન્તીભાઇ ત્રિકમજીભાઈ ભટ્ટી (ઉં.૮૩) તે  સ્વ.ચુનીભાઇ, રતીભાઈ તથા સ્વ. કાંતિભાઈના મોટા ભાઈ તેમજ રમેશભાઈ, ગીરીશભાઇ અને  નરેન્દ્રભાઈ ભટ્ટીના પિતાશ્રી તથા નીતિનભાઈ,  કમલેશભાઈ અને દેવેન્દ્રભાઈના મોટાબાપુ અને યોગેશભાઇ, મયુરભાઈ અને  વિરાજભાઈના દાદા  તેમજ મોટા ખીજડીયાના સ્વ. લીલાધરભાઈ કાનજીભાઈ શિશાંગિયાના મોટા બનેવી તેમજ ભાવેશકુમાર, ગીરીશકુમાર અને ભરતકુમારના સસરા તા.૬ના શ્રી રામચરણ પામ્યા છે. સદ્દગતનું બેસણું તા.૮ના શનિવારે બપોરે ૨ થી ૫ જીલરિયા મુકામે રાખેલ છે.

ઉંજમબેન તાલપરા

રાજકોટઃ સ્વ.ઉંજમબેન નાથાભાઈ તાલપરા (ઉં.વ.૯૭) તે સ્વ.નાથાભાઈ ઉંકાભાઈ તાલપરાના ધર્મપત્નિ, પ્રવીણભાઈ (જીઈબી/ પીજીવીસીએલ), કિરીટભાઈ (જિલ્લા રજીસ્ટ્રાર સ.મં.રાજકોટ), જશુબેન પુનમભાઈ ભુત, ભાનુબેન પ્રાણજીભાઈ દેલવાડીયાના માતુશ્રી તેમજ ભાવીનભાઈ, હાર્દિકભાઈ, ઉંર્વીબેન સાગરકુમાર અને ડો.હિમાબેનના દાદીમાંનુ  તા.૭ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ શનિવારના રોજ સવારે ૯ થી ૧૧ રાખેલ છે. પ્રવીણભાઈ મો.૯૭૨૭૭ ૦૦૬૦૨, કિરીટભાઈ મો.૯૯૦૪૦ ૮૭૧૮૪, ભાવિનભાઈ મો.૯૬૨૪૦ ૧૭૯૯૧, હાર્દિકભાઈ મો.૯૯૯૮૫ ૫૫૫૬૨