Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019
સંજયભાઈ ગઢીયાના પિતાશ્રી વસનજીભાઈનું દુઃખદ અવસાન : કાલે ઉઠમણું

રાજકોટ : શ્રી વસનજીભાઈ (બટુકભાઈ) મણીલાલ ગઢીયા વીરપુરવાળા (ઉ.વ.૮૩) તે સંજયભાઈ ગઢીયા અને પરેશભાઈ ગઢીયાના પિતાશ્રી, તેમજ શ્યામ સંજયભાઈ ગઢીયાના દાદા તથા વૃજલાલ મણીલાલ ગઢીયા (વીરપુર), હર્ષદરાય મણીલાલ ગઢીયા, તલોદના મોટાભાઈ તેમજ પ્રકાશકુમાર રમણભાઈ ગોકાણી (જમાઈ), જામનગર, પરિમલકુમાર મહેશભાઈ ચંદારાણા (જમાઈ), રાજકોટ, પ્રફુલકુમાર સુરેશભાઈ હીરાણી (જમાઈ), સ્વ.કાનજી ધરમશી સવજાણી, શેઠ વડાળા (સસરા), સ્વ.સુંદરજી કાનજી સવજાણી, પોરબંદર (સાળા), કાન્તીલાલ કાનજી સવજાણી, પોરબંદર (સાળા), ચંદુલાલ કાનજી સવજાણી, શેઠવડાળા (સાળા),  રમેશચંદ્ર કાનજી સવજાણી પોરબંદર (સાળા)નું તા.૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ સ્વસુરપક્ષની સાદડી આવતીકાલે તા.૭ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાજકોટ ખાતે શ્રી સત્યસર મહાદેવ મંદિર, ૫- સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, માધાપર ચોકડી પાસે રાજકોટ ખાતે રાખેલ છે.

લલીતાબેન મગનભાઇ બકરાણીયાનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ ગુર્જર સુતાર ખાખરેચી નિવાસી હાલ રાજકોટ સ્વ. લલીતાબેન મગનભાઇ બકરાણીયા (ઉ.વ.૯૩) તે શ્રી ચામુંડા ફર્નિચર વાળા મનસુખભાઇ, મણીભાઇ, હરીભાઇ, નરોતમભાઇ બકરાણીયાના માતુશ્રી તથા યુરોપા ફોમ્સ વાળા હિતેષભાઇ, ચંદ્રેશભાઇ, હરેશભાઇ, હિરેનભાઇ, મિલનભાઇ, રવિભાઇ તથા મિતેષભાઇના દાદીમાંનુ તા.૫ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૭ને ગુરૂવારના રોજ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે  સાંજે ૪ થી ૫:૩૦ કલાકે રાખેલ છે.

નિવૃત એએસઆઇ ચમનશા શાહમદારનું કાલે ગુરૂવારે બેસણું

રાજકોટઃ શહેર પોલીસમાં વર્ષો સુધી પ્ર.નગર, એ-ડિવીઝન, ગુંદાવાડી પોલીસ ચોકી, થોરાળા, ક્રાઇમ બ્રાંચ સહિતના વિભાગોમાં પ્રશંસનીય ફરજ બજાવનાર અને ૨૦૧૪માં નિવૃત થયેલા આસી. સબ ઇન્સ્પેકટર ચમનશા શાહમદાર (ઉ.વ.૬૩) શુક્રવારેે તા. ૧ના રાત્રે જન્નતનશીન થતાં સ્વજનો, બહોળા મિત્ર વર્તુળમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ મર્હુમ અલ્લારખાબાપુ (નિવૃત એએસઆઇ), મર્હુમ કાસમબાપુ ત્થા ગુલાબશાબાપુ (નિવૃત એએઅસાઇ)ના ભાઇ તથા અમિનશા અને અનવરશાના પિતાશ્રી હતાં. તેમનું બેસણું આવતીકાલે ગુરૂવારે સાંજે ૪ થી ૬, ગેલકૃપા હોલ, આર્ય સમાજની  સામે, હાથીખાના મેઇન રોડ પર રાખલ છે. જ્યારે બહેનો બેસણું તેમના નિવાસસ્થાને રખાયું છે.

અવસાન નોંધ

પૂર્વ રણજી ક્રિકેટર હિરાલાલ ત્રિવેદીનું અવસાનઃ કાલે પ્રાર્થનાસભા

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ હિરાલાલ પ્રભુરામ ત્રિવેદી, તે અનિલ, દિનેશ, કિરીટ (મોમ્બાસા) તથા ભરત (આઈ.ઓ.બી.રાજકોટ) તેમજ સરોજ જાની તથા નયના દિપેશકુમાર છાયાના પિતાશ્રી માજી રણજી ટ્રોફી પ્લેયર તથા જાણીતા નાટયકાર ગૌરવ પુરસ્કાર સન્માનિતનું તા.૪ના રોજ અવસાન પામેલ છે. જેમની પ્રાર્થનાસભા તા.૭ ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૬, શ્રી રંગનાથ મહાદેવ મંદિર, રંગઉપવન સોસાયટી, હનુમાન મઢી પાસે, રૈયારોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

સ્વ. હિરાલાલ ત્રિવેદીની કાલે પ્રાર્થના સભા

રાજકોટઃ ઓૈદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ હિરાલાલ પ્રભુરામ ત્રિવેદી તે અનિલ, દિનેશ, કિરીટ (મોમ્બાસા) તથા ભરત (આઇઓબી-રાજકોટ) તેમજ સરોજ જાની તથા નયના દિપેશકુમાર છાયાના પિતાશ્રી અને ચંદ્રકાંતભાઇ, સ્વ. ભદ્રેશભાઇ તથા દોલતભાઇ ત્રિવેદીના મોટાભાઇ માજી રણજી ટ્રોફિ પ્લેયર અને જાણીતા નાટ્યકાર ગોૈરવ પુરષ્કાર સન્માનિતનું તા. ૪ના અવસાન થયું છે. તેમની પ્રાર્થનાસભા કાલે ગુરૂવારે સાંજે ૪ થી ૬, રંગનાથ મહાદેવ મંદિર, રંગ ઉપવન સોસાયટી, રૈયા રોડ હનુમાન મઢી પાસે રાખેલ છે.

ચંદ્રીકાબેન કારીયા

જામનગરઃ ત્રિભોવનદાસ પરસોતમદાસ કારીયાની પુત્રી ચંદ્રીકાબેન તેઓ સ્વ. લલીતભાઇ તથા બીપીનભાઇ કારીયાના બહેન તેમજ મેઘાબેનના ફઇબાનું તા.પ ના મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું પટેલ કોલોની શેરી નં. ૪/૫ની વચ્ચે, જડેશ્વર મહાદેવના મંદિરમાં તા.૭ ગુરૂવારે બપોરે ૪ થી ૪.૩૦ કલાકે જામનગર રાખેલ છે.

જેસંગભાઇ ડાભી

ગોંડલઃ નિવાસી જેસંગભાઇ માવજીભાઇ ડાભી તે કેશુભાઇના નાના ભાઇ તથા વાલજીભાઇ તથા ભરતભાઇના પિતાશ્રી તથા પ્રતાપભાઇ તથા ભાવેશભાઇના કાકાનું તા.૪ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૭ ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ભગવતપરા પ/૮ શિવાલય ગોંડલ રાખેલ છે.

મહેન્દ્રભાઇ પાબારી

જામજોધપુરઃ સ્વ.ગોપાલદાસ દેવચંદભાઇ પાબારીના પુત્ર તેમજ પ્રતાપભાઇ પોપટભાઇ તન્નાના જમાઇ મહેન્દ્રકુમાર ગોપાલદાસ પાબારી (ઉ.વ.પ૧) તે નરેન્દ્રભાઇ તથા હંસાબહેન (અમદાવાદ)ના નાનાભાઇ તેમજ બંસી (જામ ખંભાળીયા) મેઘા તથા  ખુશીના પિતા તેમજ નિરવ મનસુખભાઇ જટાણી (જામ ખંભાળીયા)ના સસરાનું તા.પના રોજ અવસાન થયેલ છે. સદગતની પ્રાર્થના સભા તેમજ સાદડી તા.૭ના રોજ સાંજે ૪ થી ૪.૩૦ સંન્યાસ આશ્રમ મુકામે રાખેલ છે.

મનસુખલાલ ખખ્ખર

દામનગર : મનસુખલાલ ગોકળદાસ ખખ્ખર (ઉ.વ.૭૦) તે સ્વ. રમણીકલાલ ગોકળદાસના નાનાભાઇ તેમજ ચંદુભાઇ, પ્રવિણભાઇ- ગો.વાસી મંગળાબેન - ગો.વા. શારદાબેન તેમજ અ.સો. જસીબેનના ભાઇ તથા પિયુષભાઇ તથા સીમાબેનનના પિતાશ્રી, વિસાવદરવાળા મયુરદાસ ટપુભાઇ કાનાબારના જમાઇ તા. પ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. બેસણું -ઉઠમણું તા. ૭ ને ગુરૂવારના સાંજના ૩-૩૦ થી પ-૩૦ લોહાણા મહાજનવાડી દામનગર રાખેલ છે.

મોતીબેન લાઠિયા

રાજકોટઃ વરીયા વૈશ્નવ પ્રજાપતિ મુળ ગામ વાવડી હાલ રાજકોટ નિવાસી મોતીબેન લાલજીભાઇ લાઠીયા (ઉમરઃ ૯૫) તે કેશુભાઇ લાલજીભાઇ લાઠીયાના માતા શ્રી તથા ભાવેશભાઇના દાદીમાંનું તા.૬ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૮ના વાટલીયા પ્રજાપતિની વાડી, મવડી મેઇન રોડ ,ઇનદ્રપ્રસ્થ હોલની પાછળ ગોરા કુંભાર ચોક રાજકોટ ખાતે સાંજે ૪ થી૬ રાખેલ છે.

નિર્મલાબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મુળ જસદણ હાલ રાજકોટ રમેશભાઇ મગનલાલ ત્રિવેદીના ધર્મપત્નિ નિર્મલાબેન (ઉ. ૮ર ) તે મનીષભાઇ ત્રિવેદી, ભાવનાબેન, વંદનાબેન પંકજભાઇ દવે, મમતાબેન રાજુભાઇ દિક્ષીત, આરતીબેન અતુલભાઇ જાનીના માતુશ્રી તથા બળવંતભાઇના નાનાભાઇના ધર્મપત્નિ તેમજ દોલતભાઇ અને હર્ષદભાઇના ભાભી ડો. રાજેન્દ્રભાઇ ત્રિવેદીના કાકી તથા સ્વ. ગીરીશભાઇ નાનાલાલ ત્રિવેદી, સ્વ. શશીકાંતભાઇ, રજનીકાંતભાઇના બહેન તેમજ નયનભાઇ, વિજયભાઇ, જયભાઇના ફૈબાનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણું સરીતા વિહાર સોસાયટી હોલ, પ્રેમ મંદિર પાછળ, કાલાવડ રોડ રાજકોટ ખાતે તા. ૮ ને શુક્રવારે સાંજે ૪ થી પ-૩૦ દરમિયાન રાખેલ છે.

ચંદ્રિકાબેન ઠાકર

રાજકોટઃ ચંદ્રિકાબેન રમેશભાઈ ઠાકર (રિટાયર્ડ બેંક ઓફ બરોડા), તે રમેશભાઈ ઠાકર (રિટાયર્ડ એ.જી.ઓફીસ)ના ધર્મપત્ની, પ્રતિક ઠાકર (ઈટેક અમદાવાદ) તથા ભાવિતા ઠાકર (એસ.બી.આઈ.)ના માતુશ્રી યોગેશભાઈ ઠાકર (રિટાર્યડ આસિ.કમિશ્નર, ઈન્કમટેકસ)ના બહેનનું અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના ગુરૂવારે સાંજે ૫ થી ૬ નંદનવન હોલ, નંદનવન સોસાયટી, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

સુરેશકુમાર છગ

ઉનાઃ સુરેશભાઇ વિઠ્ઠલભાઇ છગ (ભીખુભાઇ) (ઉવ. ૬૭)તે બાબુભાઇ ગોળવાળા પુત્ર તથા કિશોરકુમાર વિઠ્ઠલભાઇ છગનાં મોટા ભાઇ અને રાજુભાઇ છગના પિતાશ્રીનું અવસાન થયેલ છે.

દુર્લભભાઇ વિડજા

મોરબીઃ દુર્લભજીભાઇ જીવરાજભાઇ વિડજા (ઉ.વ.૮૧) તે દિપકભાઇ તથા કમલેશભાઇના પિતાનું તા.પના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને ગુરૂવારે સવારે ૮ થી ૧૧ તેમના નિવાસસ્થાન સરસ્વતી સોસાયટી મોરબી રાખેલ છે.

ગજેન્દ્રભાઇ ચૌહાણ

રાજકોટઃ સોરઠીયા રજપુત ગજેન્દ્રભાઇ બાબુલાલ ચૌહાણનું તા.૩ના અવસાન થયેલ છે. તે દિપકભાઇ હરીભાઇ ચૌહાણના ભત્રીજા અને રાજેન્દ્રભાઇ બાબુલાલ ચૌહાણ (પી. ડબલ્યુ. ડી. ગેરી) તથા જિતેન્દ્રભાઇ બાબુલાલ ચૌહાણ (ઇરીગેશન)ના નાનાભાઇ અને રોહિત તથા મોહિતના પિતાશ્રીનું બેસણું તા.૭ને ગુરૂવારે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ પ્લોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હેમતભાઇ પારેખ

રાજકોટઃ હેમતભાઇ ગોરધનભાઇ પારેખ (રીબડા વાળા) તે ચમનલાલ સુખલાલ રાણપરાનાં જમાઇ અશોકભાઇનાં બનેવીનું તા.૪ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ના ગુરૂવારે સાંજે ૪ થી પ અશોકભાઇ ચમનલાલ રાણપરા ગોવિંદપરા, ૧ પંચરત્ન એપાર્ટમેન્ટ ખાતે રાખેલ છે.

નર્મદાબેન કવા

રાજકોટઃ મુળ ચોરવાડ હાલ રાજકોટ લુહાર નર્મદાબેન જગજીવનભાઇ કવા (ઉ.વ.૯પ) તે લલિતભાઇ, જેન્તીભાઇ, રમેશભાઇ, તરૂણભાઇ, પ્રવિણભાઇના માતુશ્રીનું તા.૪ના અવસાન થયેલ છે. તેનું બેસણું તા.૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ પુરૂષાર્થ સોસા. મેઇન રોડ પુરૂષાર્થ મહાદેવ મંદિર, ડિ માર્ટ મોલ પાછળ કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.

નીતાબેન ચાવડા

રાજકોટઃ વડાળા ઘેડ (હાલ રાજકોટ) નિતાબેન ભરતકુમાર ચાવડા તેઓ કનૈયાલાલ હિરજીભાઇ ચાવડાના પુત્રવધુ તથા ભરતકુમાર કનૈયાલાલ ચાવડાના ધર્મપત્ની (ઉ.વ.૪ર)નું તા.પના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૭ને ગુરૂવારે ગંગેશ્વર મહાદેવ મંદિર એસ.કે. ચોક ગાંધીગ્રામ ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે. સદ્દગતની ઉતરક્રિયા તા.૧૧ને સોમવારે નિવાસસ્થાને રાખેલ છે.

મંજુબેન કારીયા

રાજકોટઃ મંજુબેન લક્ષ્મીકાન્તભાઇ કારીયા (ઉ.વ.૮પ) તે સ્વ.અમરશી રામજી જીવરાજાનીની પુત્રી તે પ્રવીણભાઇ જીવરાજાની તથા દેવેન્દ્રભાઇ જીવરાજાનીના મોટા બહેનનું તા.ર૯ના મેંગલોર મુકામે અવસાન થયેલ છે. સ્વ.ની સાદડી તા.૭ને ગુરૂવારે સાંજના ૪-૩૦ થી પ-૩૦, 'અમર' ૧૪, મનહર પ્લોટ રામકૃષ્ણ એપાર્ટમેન્ટ સામે સ્ટેવેલ એપાર્ટમેન્ટની બાજુમાં વિરાણી હાઇસ્કૂલ ચોક પાસે રાખેલ છે.

હિરાલાલભાઇ ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ હિરાલાલ પ્રભુરામ ત્રિવેદી, તે અનિલ, દિનેશ, કિરીટ (મોમ્બાસા) તથા ભરત (આઇ.ઓ.બી. રાજકોટ) તેમજ સરોજ જાની તથા નયના દિપેશકુમાર છાયાના પિતાશ્રી તથા ચંદ્રકાન્તભાઇ, સ્વ.ભદ્રેશભાઇ તથા દોલતભાઇ ત્રિવેદીના મોટાભાઇ માજી રણજી ટ્રોફી પ્લેયર તથા જાણિતા નાટયકાર ગૌરવ પુરસ્કાર સન્માનિતનું તા.૪ના અવસાન થયેલ છે.

હરસુખલાલભાઇ પંડયા

રાજકોટઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ (મૂળ સમઢિયાળા-ઉપલેટા, હાલ રાજકોટ) હરસુખલાલ ગિરજાશંકર પંડયા (નિવૃત શિક્ષક જે.એમ.કે. હાઇસ્કૂલ - મેરવદર) તે આશાબેન (નિવૃત શિક્ષિકા મેરવદર-સમઢિયાળા)ના પતિ, મિહિર પંડયા, જાગૃતિ આર. વ્યાસ (ગોંડલ), મીનલ એસ. રાવલ (જામનગર)ના પિતાશ્રી, પ્રવિણભાઇ પંડયા, સ્વ.ચંદ્રકાંતભાઇ પંડયા તથા નીલેશ પંડયા (પત્રકાર-લોકગાયક)ના ભાઇ, ધનલક્ષ્મીબેન અને સ્વ.વેણીલાલ જે. મહેતાના જમાઇ, પંકજભાઇ તથા જયેશભાઇના બનેવીનું તા.૪ના રોજ અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર, સ્વપ્નલોક રેસિડેન્સી, રામદેવપીર ચોકડી પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે અને તા.૯ના શનિવારે સવારે ૧૦ થી ૧ર સમઢિયાળા ખાતેના નિવાસસ્થાને રાખ્યું છે.

મુકતાબેન પંડયા

પડધરીઃ ઉકરડા નિવાસી ચાતુર્વેદી મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ સ્વ. મણીશંકર જીવણલાલ પંડયાના ધર્મપત્ની મુકતાબેન પંડયા (ઉ.વ.૭૭) તે સ્વ.ત્રંબકલાલ જીવણલાલ પંડયાના નાના ભાઇના પત્ની તથા પ્રકાશભાઇ પંડયા (એડવોકેટ રાજકોટ) તથા બીપીનભાઇ, ગીતાબેન (મોરબી) જયોત્સનાબેન (ખીમરાણા) તથા લલીતાબેનના માતા તેમજ નિખીલ તથા પાર્થના દાદી તેમજ દેરાળા વાળા સ્વ.લક્ષ્મીશંકર નાનજી મહેતાના જયેષ્ઠ પુત્રીનું તા.પ ના રોજ અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૯ મીએ શનિવારના રોજ ૩ થી ૪ તેમના નિવાસસ્થાન મુ.ઉકરડા-તા. પડધરી ખાતે રાખેલ છે.

દેવશંકરભાઇ ભરાડ

જસદણ : મૂળ ખંભાળીયા નિવાસી હાલ જસદણ રાજગોર બ્રાહ્મણ (કાઠીગોર) દેવશંકરભાઇ ભીમભાઇ ભરાડ (ઉ.વ.૬૩) તે નંદલાલભાઇ અને જગદીશભાઇના મોટાભાઇ તેમજ ભરતભાઇ, ઉમિયાશંકર, લક્ષ્મીશંકર અને અજયભાઇના પિતાનું તા. પના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન પોલારપર રોડ, જસદણ ખાતે રાખેલ છે.

જયશ્રીબેન સોલંકી

ગોંડલ : જયશ્રીબેન જયસિંહ સોલંકી (ઉ.૬૭) તે સ્વ. જયસિંહ દુર્ગાસિંહ સોલંકી (જીઇબી)ના પત્ની તેમજ સ્વ. વિજયસિંહ તથા ગોવિંદસિંહ (રીટા. એસપી)ના ભાભી મનોહરસિંહ (ઇએકસ બીએસએફ) તથા સ્વ. દિલાવરસિંહના માતાનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન 'લવી' વૃંદાવન પાર્ક-૧, ઉમવાળા ચોકડી પાસે ગોંડલ મુકામે રાખેલ છે.

હેમતલાલ પારેખ

ગોંડલ : સ્વ. ગોરધનદાસ રતનસિંહ પારેખના પુત્ર હેમતલાલ (ઉ.૭૬) તે મનિષભાઇ તથા દીપકભાઇના પિતાનું તા. ૪ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૭ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર સોની સમાજ વાડી, સ્ટેશન પ્લોટ, શેરી નંબર-૭, ગોંડલ ખાતે રાખેલ છે.

કંચનબેન દોશી

રાજકોટઃ નિવાસી ગં.સ્વ. કંચનબેન (ઉ.વ.૯૮) તે સ્વ. શાંતિલાલ હરખચંદ દોશીના ધર્મપત્નિ તે જીતુભાઇના માતુશ્રી તથા સ્વ. કાંતિલાલ હરસુખલાલ દોશીના કાકીનું દુઃખદ અવસાન તા.૫ને મંગળવારના રોજ થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૭ને ગુરૂવારના રોજ સવારે ૧૦ વાગે વિતરાગ ઉપાશ્રય ગાંધીગ્રામ ખાતે તથા પ્રાર્થનાસભા તે જ સ્થળે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.

રાજેન્દ્રભાઈ પારેખ

રાજકોટઃ ઝીલરીયાવાળા રાજેન્દ્રભાઈ બાબુલાલ પારેખ (ઉ.વ.૪૪) તે કાંતીલાલ અમરશીભાઈ આડેશરા ધ્રોલવાળાના ભાણેજનું તા.૬ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બન્ને પક્ષનું બેસણું તા.૭ ગુરૂવાર બપોરે ૩:૩૦ થી ૫ સોની સમાજની વાડી યુનિટ નં.૧ દિવાનપરા ખાતે રાખેલ છે. લોકિક વેવાર બંધ છે.

ધરમદાસ કુબાવત

રાજકોટઃ સાધુશ્રી ધરમદાસ લક્ષ્મણદાસ કુબાવત (વાંકીયાવાળા)નું તા.૨ના રોજ રામચરણ પામેલ છે. બેસણું તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, કોઠારીયા મેઈન રોડ, માનવધર્મ આશ્રમની સામે, હુડકો કવાટર, શેરી નં.૬, શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ ખાતે રાખેલ છે.

રાકેશભાઈ જોબનપુત્રા

રાજકોટઃ સ્વ.હસમુખભાઈ લાલજીભાઈ જોબનપુત્રાના પુત્ર રાકેશભાઈ (ઉ.વ.૪૨) તે ભાવનાબેન વિશાલકુમાર પાબારી (ગોંડલ) તથા ચીરાગભાઈના મોટાભાઈ તે પ્રિત ના  પિતાશ્રી તે બટુકભાઈ નંદલાલભાઈ સોનછાત્રા (વાંકાનેર)ના ભાણેજનું તા.૪ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા.૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યે ગીતા મંદિર, જંકશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંપાબેન ધોણીયા

રાજકોટઃ ચંપાબેન ગીરધરભાઈ ધોણીયા (નિવૃત ટેલીફોન કર્મચારી) (ઉ.વ.૭૩) તે ગીરધરભાઈ રવજીભાઈ ધોણીયાના પત્નિ, જીતેશભાઈ તથા ઉષાબેનના માતુશ્રી, અમનના દાદીમા, સ્મિતના નાનીમાનું તા.૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સ્વ.નું બેસણું તા.૭ને ગુરૂવારના રોજ ૪ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર ચોક પાસે, રેસકોર્ષ પાછળ રૈયારોડ ખાતે રાખેલ છે. સ્વ.નું આંખોનું ચક્ષુદાન કરેલ છે.

લતાબેન સચાણી

રાજકોટઃ શ્રીભગવાન દાસ આત્મારામ સચાણીના ધર્મપત્નિ અ.સૌ. લતાબેન ભગવાનદાસ સચાણી (ઉ.વ.૬૨) તે ગોપાલભાઇ, હિતેશભાઇ (બીઓબી) અનીતાબેનના માતુશ્રી તથા અર્જુનભાઇ, સ્વ. મદનલાલ (એજી) વાળા, સ્વ. ખેરાજભાઇ (સરકારી પોલીટેકનીક) વાળા તેમના નાનાભાઇના પત્નિ તથા દિલીપભાઇ, રાજુભાઇ (વલસાડ) નરેશભાઇના મામીનું તા.૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું  પઘડીયું બેસણું તા.૭ ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે હરમંદિર, વિરાણી વાડીની બાજુમાં રામનાથ પરા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઇ સોલંકી

રાજકોટઃ મચ્છુકઠીયા સઇ સુતાર દરજી હડાળાવાળા હાલ રાજકોટ સ્વ. ગીરધરભાઇ ટપુભાઇ સોલંકીના પુત્ર તથા મનસુખભાઇ સોલંકીના ભત્રીજા તથા સ્વ. હસુભાઇના નાનાભાઇ તથા સ્વ. છોટુભાઇ, સ્વ. ઠાકરશીભાઇના મોટાભાઇ તેમજ અમીતભાઇ, વર્ષાબેન, કાજલબેન, આશાબેનના પિતાશ્રી રમેશભાઇ ગીરધરભાઇ સોલંકીનું તા.૫ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૭ ગુરૂવારે સાંજે ૪ થી ૫ સોમેશ્વર મહાદેવ મંદિર, વિતરાગ સોસાયટી, રજપુત વાડીની બાજુમાં, ગાંધીગ્રામ રાજકોટ ખાતે રાખેલ છે.