Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018
અવસાન નોંધ

કિશોરભાઈ ગોહેલ

રાજકોટઃ મચ્છુ કઠિયા સઈસુથાર સરધારવાળા હાલ રાજકોટ સ્વ.કિશોરભાઈ વિઠ્ઠલભાઈ ગોહેલ (ઉ.વ.૭૦) તેઓ સંજયભાઈ તથા પારૂલબેન હરેશકુમાર પીઠડીયા (જામનગર)ના પિતાશ્રી તેમજ સ્વ.રસિકભાઈના નાનાભાઈ તથા સુરેશભાઈના મોટાભાઈ તથા વશરામભાઈ સુંદરજીભાઈ મકવાણા (કાલાવડ)ના મોટા જમાઈ તા.૧ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ ગંગેશ્વર મહાદેવ મંદિર, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

બિપીનભાઈ સાતા

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ.દેવશંકર સાતાના પુત્ર તથા મહેન્દ્રભાઈ તથા સ્વ.સુરેશભાઈના ભાઈ બીપીનભાઈનું તા.૩૦ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૫ વાગે તેમના નિવાસસ્થાન પાસે સોમેશ્વર મહાદેવનું મંદિર, વીતરાગ સોસાયટી, નાણાવટી ચોક ખાતે રાખેલ છે.

કેશુભાઈ ગોહેલ

રાજકોટઃ શ્રી સોરઠીયા દરજી ચીભડીયા ગોહેલ કેશુભાઈ મોહનભાઈ (ઉ.વ.૬૪) તે અમૃતભાઈ મોહનભાઈ ગોહેલ (ગોંડલ)ના નાનાભાઈ તથા યોગેશ (કેવડાવાડી)ના પિતાશ્રી તા.૩૦ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ ''દરજી મંદિર'', ૪/૧૫- ગુંદાવાડી ચોરા પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.(મો.૯૫૭૪૬ ૫૧૮૯૮)

શારદાબેન અગ્રાવત

રાજકોટઃ મુળ વતન પરડવા તા.જામ- જોધપુર હાલ ગાંધીગ્રામ રાજકોટ નિવાસી રામાનંદિય સાધુ સ્વ.નરભેરામ ભગવતીદાસ અગ્રાવતના ધર્મપત્નિ શારદાબેન (ઉ.વ.૭૬) તે નરેન્દ્રભાઈ નરભેરામભાઈ અગ્રવાતનાં માતુશ્રી તથા રોનક, સુરભીનાં દાદીમાંનું તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ ગુરૂવાર તા.૪ના રોજ તેમના નિવાસ સ્થાન ગાંધીગ્રામ, ધરમનગર ખાતે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

બચુભાઇ દોંગા

ગોંડલ : બચુભાઇ આંબાભાઇ દોન્ગા (ઉ.વ.૮૦) તે મનસુખભાઇ, ગીરીશભાઇ, નીતિનભાઇના પિતાનું તા.૩૦ના અવસાન થયેલ છે. બેસણું તા. ૪ને ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે અરુણ કોલોની કોમ્યુનિટી હોલ, ગોંડલ ખાતે રાખેલ છે.

રમાબેન બગથરીયા

ગોંડલ : વાણંદ રમાબેન જયંતિભાઇ બગથરીયા (ઉ.વ.૭૪) તે સ્વ. ડો. જયંતીભાઇ મોહનભાઇ બગથરીયાના ધર્મપત્ની, હિતેશભાઇ પીજીવીસીએલ તથા ધર્મેશભાઇના માતા સુરેશકુમાર મુંજપરા (ભાવનગર), સુરેશકુમાર ચોૈહાણ (ભાવનગર) ના સાસુ અવસાન થયેલ છે. બેસણું તા. ૪ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે, દરજી જ્ઞાતિની વાડી ભોજરાજપરા મેઇન રોડ, શેરી નં.૯ આરડીસી બેન્ક સામે, ગોંડલ ખાતે રાખેલ છે.

ભુરાભાઇ સગર

સાવરકુંડલાઃ સાવરકુંડલા નિવાસી સગર ભુરાભાઇ વશરામભાઇ (ઉ.વ.૭૭) (કે.કે. હોસ્પીટલ વાળા) તે તુષારભાઇ તથા રાહુલભાઇના પિતાશ્રી અને મનુભાઇ વશરામભાઇના ભાઇનું અવસાન તા.૧ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને ગુરૂવારે તેમના નિવાસસ્થાન રેલ્વે ફાટક પાસે, જેસર રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

ગીતાબેન પઢીયાર

રાજકોટઃ નિવાસી જયહિન્દ ટ્રાન્સપોર્ટ મેટોડાવાળા પઢીયાર રમેશભાઇ ભીમજીભાઇના ધર્મપત્ની ગીતાબેન જે જયેશભાઇના માતુશ્રીનું તા.૧ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, વિજય પ્લોટ શેરી નં.૬, ગોંડલ રોડ ખાતે રાખેલ છે.

કનૈયાલાલ ભટ્ટ

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ કનૈયાલાલ જીવરામભાઇ ભટ્ટ (ઉ.વ.૮૪) (શ્રી શકિત ટ્રાન્સપોર્ટ) તે ભાઇશંકરભાઇ તથા ધીરજલાલ ભાઇના લધુબંધુ તથા સ્વ.સુર્યશંકર જાની (ટંકારા વાળા)ના જમાઇ તે રાજીવ ભટ્ટ (ડે. સીટી આઇરેલ્વે રાજકોટ) તથા અશ્વીનભાઇ ભટ્ટ (ચીફ પીસીઆર રેલ્વે કંટ્રોલ રાજકોટ)ના પિતાશ્રીનું તા.૩૦ના અવસાન થયેલ છે. બન્ને પક્ષનું બેસણું  તા.૪ના ગુરૂવારે સાંજે પ થી ૬, ધારેશ્વર મહાદેવ મંદિર, ભકિતનગર સર્કલ પાસે રાખેલ છે.

શાંતાબેન શુકલ

રાજકોટ : રાજકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના શાંતાબેન તે સ્વ. રમણિકલાલ હરિશંકર શુકલના પત્ની તેમજ સ્વ. ભરતભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, ભુપેન્દ્રભાઇ, મનોજભાઇ (માતી સ્ટીલ) તથા સ્વ. રંજનબેન વી. પંચોલી (અમદાવાદ), સ્વ. ઇન્દીરાબેન એલ. ભટ્ટ (રાજકોટ) તથા રીટાબેન કે. જાની (રાજકોટ)ના માતુશ્રીનું તા. ૩૦ના અવસાન થયેલ છે. બેસણું તા. ૪ ગુરૂવારે સાંજે ૪થી ૬, મેઘાણી રંભગવન, ભકિતનગર સર્કલ-રાજકોટ ખાતે રાખેલ છે.

મંજુલાબેન લુક્કા

વિસાવદર : મંજુલાબેન મનસુખલાલ લુક્કા (ઉ.વ.૭૩) તે હર્ષદભાઇ મનસુખલાલ લુક્કા, રંજનબેન રમેશકુમાર કાનાબાર (રાજકોટ), અનુબેન સુરેશકુમાર વિઠ્ઠલાણી (અમરેલી), ઉષાબેન વસંતકુમાર વસાણી (અમરેલી), સુરભીબેન અશ્વિનકુમાર મોનાણી (પોરબંદર)ના માતુશ્રી તથા ચંદ્રકાંત હિરાચંદભાઇ પલાણની પુત્રીનું તા. ૩૦ રવિવારના રોજ અવસાન થયેલ છે.

પુષ્પાબેન પીઠવા

મોરબી : સ્વ. ભવાનભાઇ મોહનભાઇ પીઠવાના ધર્મપત્ની પુષ્પાબેન (પ્રભાબેન) (ઉ.વ.૮ર) જેઓ જયેશભાઇ પીઠવા, નટવરલાલ પીઠવા, હરેશભાઇ પીઠવા તથા દિનેશભાઇ પીઠવા, વિનોદભાઇ પીઠવા, તથા વર્ષાબેન મુકેશકુમાર મકવાણાના માતુશ્રી તા. ૧ સોમવારના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ૪ ને ગુરૂવારે સાંજે ૪:૩૦થી પઃ૩૦ વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, ભાઇઓ તથા બહેનોનું સાથે મોરબી રાખેલ છે.

હેમકુવરબેન છગ

કોડીનાર : સ્વ. નટવરલાલ લાલજીભાઇ છગના ધર્મપત્ની હેમકુવરબેન (ઉ.વ.૮૦), તે દિનેશભાઇ તથા મુકેશભાઇ છગના માતુશ્રી તેમજ પ્રવિણભાઇ, પ્રદીપભાઇ, મહેન્દ્રભાઇ તથા દિલીપભાઇના કાકી તેમજ શેઢાયાવાળા અરવિંદભાઇ તન્નાના બહેનનું તા. ૩૦ના રોજ અવસાન થયું છે.

સુધાબેન વાડોલીયા

ફલ્લા : હાલ રાજકોટ નિવાસી મુળ ગામ બોડકાના રહીશ સુધાબેન નાથાભાઇ વાડોલીયા (ઉ.વ.પ૬) તે પીયુષના માતુશ્રી તા. ૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ૪ ને ગુરૂવારના રોજ સાંજે ૪થી ૬ દરમિયાન તેમના નિવાસસ્થાન, ર૬૭ રાધેક્રિષ્ના, ૩-રાજદીપ સોસાયટી રાધે ફરસાણવાળી શેરી, મવડી ગુરૂકુળ પાસે, મવડી પ્લોટ રાજકોટ રાખેલ છે.

શાંતાબેન શુકલ

રાજકોટઃ રાજકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના શાંતાબેન તે સ્વ. રમણિકલાલ હરિશંકર શુકલના પત્ની તેમજ સ્વ.ભરતભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, મનોજભાઇ (માતી સ્ટીલ) તથા સ્વ.રંજનબેન વી.પંચોલી (અમદાવાદ), સ્વ.ઇન્દીરાબેન એલ.ભટ્ટ (રાજકોટ) તથા રીટાબેન કે.જાની (રાજકોટ)ના માતુશ્રી તા.૩૦ના અવસાન થયેલ છે બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ મેઘાણી રંગભવન ભકિતનગર સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.

હર્ષદરાય જાની

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ પાટણવાવ હાલ રાજકોટ હર્ષદરાય જયાનંદ જાની ઉ.૭૬, તે વિમલ જાની અને ભાવેશ જાની (આનંદ પ્લાસ્ટીસ) રાજકોટ તેમજ સ્મીતાબેન અરૂણકુમાર વ્યાસ અને દિપાબેન રાજેશકુમાર ભટ્ટના પીતાશ્રી તેમજ સ્વ. લાલજી મકનજી જોષી  (સમેગા) ના જમાઇ અને સ્વ. જેઠાલાલ ત્રીકમજી ઉપાધ્યાયના સાળા તથા રોહિતકુમાર રમણીકલાલ જાની (આરએમસી) અને વિરલ છેલશંકર જાની (યુએસએ) ના કાકાશ્રીનું તા.૩૦ ના અવસાન થયેલ છે.

ચીતરંજનભાઇ પોપટ

જુનાગઢ : સ્વ. ચીતરંજનભાઇ મોહનભાઇ પોપટ (ચીતુભાઇ),ઉ.વ.૪૩ તે મોહનભાઇ રૂગનાથભાઇ પોપટના પુત્ર તથા સ્મિતાબેન બીપીનભાઇ જોબનપુત્રા (અમરેલી) તથા રાજુભાઇ, નિરવભાઇ ના ભાઇશ્રીનું તા.૧ ને સોમવારે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ૪ ને ગુરૂવારે સાંજે ૫ થી ૬ ભુતનાથ મહાદેવ મંદિર, જુનાગઢમાં રાખેલ છે.

કિશોરભાઇ કોઠારી

રાજકોટઃદશા સોરઠીયા વણિક વિસાવદર નિવાસી સ્વ. પ્રાણલાલ કપુરચંદ કોઠારીના પુત્ર કિશોરભાઇ કોઠારી  (ઉ.વ.૭૫) તે મિતાબેનના પિતાશ્રી, યતિનભાઇ મણિયારના શ્વસુર નૈમીષનાં નાના, ઇન્દુબેન લોટીયા, ચંદુભાઇ કોઠારી તથા સ્વ. રમેશભાઇ કોઠારીના નાનાભાઇ તેમજ સ્વ. ગીરીશભાઇ, હરેશભાઇ તથા મહેશભાઇ કોઠારીના મોટાભાઇ, ઢાંકવાળા સ્વ. ભગવાનજીભાઇ નરભેરામ માલવીયાનાં જમાઇ તા.૧ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૪ ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬, આર્શિવાદ એપાર્ટમેન્ટ , ૪- તિરૂપતિનગર, રૈયા રોડ, રાજકોટ ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

 શાંતાબેન શુકલ

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના રાજકોટ નિવાસી ગં.સ્વ. શાંતાબેન (ઉ.વ.૯૮) તે સ્વ. રમણીકલાલ હરીશંકર શુકલના ધર્મપત્નિ, તેમજ સ્વ. ભરતભાઇ સ્વ. ચંદ્રકાંતભાઇ, ભુપેન્દ્રભાઇ, મનોજભાઇ (મારૂતિ સ્ટીલ) તથા સ્વ. રંજનબેન વી. પંચોલી (અમદાવાદ) સ્વ. ઇન્દિરાબેન એલ. ભટ્ટ (રાજકોટ) ના માતુશ્રી તા.૩૦ રવિવારના રોજ કૈલાશવાસી થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૪ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬, મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.