Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021
ચંદ્રીકાબેન ધીરજલાલ રૂઘાણીનું અવસાનઃ કાલે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : સ્‍વ. ચંદ્રીકાબેન (ઉ.વ.પ૯) તેઓ ધીરજલાલ (બટુકભાઇ) નારણદાસ રૂઘાણીનાં ધર્મપત્‍ની અને સ્‍વ. તુલસીદાસ રામજીભાઇ સવજાણીનાં પુત્રી, તેમજ યેશાબેન રવીકુમાર ચગનાં માતુશ્રી તેમજ સ્‍વ. વનરાવનભાઇ, માણેકભાઇ, જેન્‍તીભાઇ, રમેશભાઇ, વજુભાઇના નાના ભાઇનાં ધર્મપત્‍ની, તેમજ રાજેન્‍દ્રભાઇ, નીલમબેનનાં ભાભી તા. ૧ મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩ નાં ગુરૂવારના સાંજે પ થી ૬ રાખેલ છ.ે ધીરજલાલ રૂઘાણી ૯૩૭૭૧ ૧૦૧૧૩, રાજેશભાઇ રૂઘાણી ૯૩ર૪ર ૪૮૮૬૮, રાજેન્‍દ્રભાઇ રૂઘાણી ૭૬ર૦૧ ૧૮૧૬૪, કમલેશભાઇ રૂઘાણી ૯૮રપ૪ ૮૩૪૦૦, પરેશભાઇ રૂઘાણી ૯૯૯૮૩ ૦૬૭૭૭, રવીકુમાર ચગ ૯૮૭૯૦ ૮૧૧૧૮, સદગતની પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

 ભરતભાઇ સવજાણી મો. ૯૮રપ૦ ૩૩૯૯પ, રાજેન્‍દ્રભાઇ સવજાણી મો. ૯૮ર૪૦ પ૮પ૦૧

અનસુયાબેન કાંતિલાલભાઈ ચીનોય અરિહંતશરણ પામ્યા : કાલે ટેલિફોનિક બેસણું : હેપી મેરેજ બ્યૂરો વાળા હિમાંશુભાઇ ચીનોયના માતુશ્રી

રાજકોટઃ મૂળ ધોરાજી હાલ રાજકોટ નિવાસી અનસુયાબેન કાંતિલાલભાઈ ચીનોય (ઉ.વર્ષ ૮૯) તે સ્વ. કાન્તિલાલભાઈ મોહનલાલભાઈ ના ધર્મપત્ની, કલ્પનાબેન જયંતભાઈ ધુલિયા, મીનાબેન શૈલેષભાઈ દોશી (ઓસ્ટ્રેલીયા), હેપી મેરેજ બ્યૂરો વાળા હિમાંશુભાઇ ચીનોય ના માતુશ્રી, તે સ્વ. રેવાશંકરભાઈ જીવરાજભાઈ દોશી (મોરબીના દીવાન), તે બાબુભાઈ ધીમંતભાઈ, પ્રેમીલાબેન, તરુબેન, સુધાબેન ના બહેન, હેતા તથા ફોરમ ના દાદીમાં તા.૧ ના મંગળવાર ના રોજ અરીહંતશરણ પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું કાલે તા.૩ ને ગુરુવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. હિમાંશુભાઇ ચીનોય-૯૮૯૮૦૩૨૬૦૦, કલ્પનાબેન ધુલીયા-૮૦૦૦૦૨૬૬૩૭, હેમાબેન-૯૯૭૮૯૬૩૦૦૯.

અવસાન નોંધ

વાંકાનેરનાં મનુભાઇ કુબાવતનું અવસાનઃ કાલે બેસણુ

વાંકાનેર : રામાનંદી બાવાજી સ્વ. શ્રી મનુભાઇ જેઠીરામ કુબાવત (ઉ.૬૦) (શ્રીરામ ઘુઘરાવાળા) તે પ્રશાંતભાઇ (લાલાભાઇ) હિરેનભાઇ (રઘુભાઇ), કૃપાલીબેનના પિતા ત્થા રમણીકભાઇ, કિશોરભાઇ, બચુભાઇ, કમળાબેન, લાભુબેનના ભાઇનુ તા. ૧ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાનેે રાખેલ છે.

ઉષાબેન તીનાની

રાજકોટઃ ઉષાબેન જીવણલાલ તીનાની (ઉ.વ.૭૦) તે જીવણલાલ ન્યાલચંદ તીનાનીના (ધર્મપત્નિ), સપનાબેન અને ભાવિકાબેનના માતુશ્રી તેમજ રાકેશભાઈ અને દિપકભાઈના સાસુમાનું તા.૧ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨ના રોજ રાખેલ છે. વિવેક રાકેશભાઈ (દોહિત્ર) મો.૯૫૭૪૬ ૪૧૪૦૧, રાકેશભાઈ ભકતાણી (જમાઈ) મો.૯૫૫૮૦ ૯૧૫૭૭, દિપકભાઈ ગોકલાણી (જમાઈ) મો.૯૦૩૩૭ ૧૪૯૧૬, સુરેશભાઈ ભકતાણી મો.૭૭૭૯૦ ૦૦૦૭૦, મુકેશભાઈ ભકતાણી

નટવરલાલ યાદવ

રાજકોટઃ સ્વ.નટવરલાલ શામજીભાઈ યાદવ (ઉ.વ.૮૧) તે હિરેનભાઈ, અનુપમભાઈ, શરદભાઈ અને મમતાબેન કશ્યપભાઈ પટ્ટણીના પિતાશ્રી તા.૩૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩ના રોજ રાખેલ છે. મો.૯૮૯૮૦ ૪૦૬૦૯, મો.૯૦૩૦૯ ૦૭૫૭૫

હસમુખરાય જામવેચા

ધોરાજીઃ સોની હસમુખરાય શાંતિલાલ જામવેચા (ઉ.વ.પર) તે સોની સમાજના પૂર્વ પ્રમુખ ગો.વા. શાંતિલાલ નાથાલાલ જામવેચાના પુત્ર તેમજ સોની સમાજના ઉપપ્રમુખ/સહ ખજાનચી રાજુભાઇ જામવેચા, તેમજ હીનાબેન ભાવેશકુમાર ભાનાણી (બગસરા) તથા વંદનાબેન કિશોરકુમાર ધ્રાંગધરીયા (દામનગર/સુરત) ના મોટાભાઇ તેમજ અમનના પિતાશ્રી તા. ૧ મંગળવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું: તા. ૩ ગુરૂવાર સાંજે ૪-૦૦ થી ૬-૦૦ રાખેલ છે. રાજુભાઇ મો. ૯૪ર૭૭ ર૩૧૬ર મો. ૯પ૧૦ર ૧ર૮૪૮, ભાવેશકુમાર મો. ૯૮રપ૩ રર૬ર૦, કિશોરકુમાર મો. ૯૮૭૯૯ ૧૬૩પ૪, પ્રફુલભાઇ (શેઠ વડાળા) મો.૯૪ર૭૧ ૭ર૩૦૮

પ્રહલાદભાઇ મહેતા

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મુળ લાઠી હાલ રાજકોટ પ્રહલાદભાઇ  ધનજીભાઇ મહેતા (મહેતા મઢૂલીવાળા ઉ.વ.૭પ) તે ચેતનાબેન પી. મહેતાના પતિ તથા ડો. ભરતભાઇના મોટાભાઇ તેમજ ગાયત્રીબેનના પિતાશ્રી તથા અંશુમાન એમ. દવેના સસરા તથા અભયમ અને હરપાલના નાનાનું તા. ૧ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૪ ને ગુરૂવારે રાખેલ છે. ડો. ભરતભાઇ ધનજીભાઇ મહેતા ૮૧૬૦૧ પ૯૪૩૪, નિલેશભાઇ મનસુખભાઇ મહેતા ૯૬૦૧પ ૦૧૧૧૧ અભયમ અંશુમાનભાઇ દવે મો. ૯૩ર૮૪ ૬૧૦૦૭

મીનાબેન તેરૈયા

જુનાગઢ : સ્વ. મીનાબેન દીનેશભાઇ તેરૈયા (ઉ.વ.૪પ) તે દિનેશભાઇ દામજીભાઇ તેરૈયાના ધર્મપત્ની તથા માધવ તથા સિધ્ધાર્થના માતાનું અવસાન થયું છે. હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી બધી વીધી કુટુંબ પુરતી સીમીત રાખેલ છે. માત્ર ફોન પર સાંત્વના આપવા વિનંતી મો. ૯૭રપ૭ પ૪૭૮૮ (ભાણવડ)

રૂબાબબેન સલડીવાળા

અમરેલી : દાઉદી વ્હોરા રૂબાબબેન ઝ. સૈફુદીનભાઇ સલડીવાળા (ઉ.વ.૭૯), તે મુલ્લા અબ્દુલ હુસેનભાઇના પુત્રી, મુસ્તફાભાઇ, શબ્બીરભાઇ (અમરેલી) કોસરબેન (જસદણ) મૂનિરાબેન (કોટડા સાંગાણી) ફરીદાબેન (શિહોર) માસુમાબેનના માતા, મ. તફલહુસેનભાઇ (ચલાળા)ના બેન તા. ૧ મંગળવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે. ટેલીફોનીક સંદેશા મુસ્તફાભાઇ મો. ૯૮રપ૮ ૩૬પપર શબ્બીરભાઇ મો. ૯૬૬૪૬ ૪પપ૯૬

જયોતિબેન દોશી

રાજકોટઃ નિવાસી જયોતીબેન તે મહેન્દ્રકુમાર લાભચંદ દોશીના ધર્મપત્નિ તે નેમીષ અને પાયલના માતુશ્રી તે ઉર્મીલાના સાસુ તે સ્વ.રમાબેન, સ્વ.રેખાબેન, માયા અને કોકીલાના ભાભી દુઃખદ અવસાન  પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે.  મહેન્દ્રભાઈ મો.૯૯૨૪૧ ૩૪૧૪૧, નેમીષ મો.૯૭૩૭૩ ૪૭૫૫૫

ધીરજલાલ ભોગાતીયા

રાજકોટઃ (સારસ્વત બ્રાહ્મણ) મુળ જામખંભાળીયા નિવાસી હાલ રાજકોટ નિવૃત ના. મામલતદાર ધીરજલાલ જેશંકરભાઇ ભોગાતીયા (ઉ.વ.૭૮) તે પંકજભાઇ, વિનયભાઇ, મીનાબેન, જનકભાઇ વડીયા (હાપા) ના પિતાશ્રી  તા.૧ના રોજ કૈલાશવાસી થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવારના રોજ રાખેલ છે.

સુમિત્રાબેન મર્થક

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિયઃ રાજકોટ નિવાસી સ્વ. નરેન્દ્રભાઇ લક્ષ્મીદાસ મર્થકના ધર્મપત્નિ સુમીત્રાબેન (ઉ.વ.૭૦) તે નિશાબેન, ધવલભાઇના માતુશ્રી તા.૩૧ સોમવારના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. ટેલીફોનીક બેસણું હાલ કોરોના મહામારીના ધ્યાને લઇ તમામ લૌકીક ક્રિયાઓ બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૪ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધવલભાઇ મો.૬૩૫૧૪ ૦૮૧૧૨, ૯૭૨૭૯ ૮૭૪૮૧

રઘુભાઇ ખાપંડી

વેરાવળ : રઘુભાઇ જીણાભાઇ ખાપંડી (ઉ.વ.૭૦) તે સ્વ. બચુભાઇ જીણાભાઇ ખાંપડીના ભાઇ તથા સુનીલભાઇના પિતાશ્રી તા. ૧ના રોજ અવસાન પામેલ છે.

ધર્મેશભાઇ ભટ્ટ

કેશોદ : જગદીશ અબોટી બ્રાહ્મણ કેશોદ નિવાસી રસિકભાઈ શામજીભાઈ ભટ્ટ ના પુત્ર સ્વ. ધર્મેશભાઈ રસિકભાઈ ભટ્ટ(ઉં-૪૦) તે જયવિર અને નિયતિ ના પિતા તેમજ સ્વ. ડો.હરીશભાઈ ભટ્ટ,સ્વ.રતિભાઈ ભટ્ટ,શાંતિભાઈ ભટ્ટ,નવલભાઈ ભટ્ટ લાભુભાઈ ભટ્ટના ભત્રીજા અને નીતલબેન દિવ્યેશભાઈ પંડિત ના ભાઇ નું તા.૦૧ ને મંગળવાર ના રોજ  અવસાન થયેલ છે. તેમનું  ટેલિફોનીક બેસણું ૦૩ ને ગુરુવાર સમય ૪ થી ૬ રાખેલ છે. નવલભાઈ મો. ૯૯૦૯૦ ૫૯૪૪૮, હિતેશભાઈમો. ૯૯૭૮૦ ૫૭૧૦૩, જયદેવભાઇ મો. ૯૭૧૪૧ ૪૧૮૧૨.

જીતેન્દ્ર અઘેડા

રાજકોટઃ ગુર્જર સુથાર મૂળ ગામ બાવડીદર હાલ કાલાવડ (શિતલા) તે મધુભાઈ ઠાકરશીભાઈ અઘેડાના પુત્ર જીતેન્દ્ર મધુભાઈ અઘેડા (ઉ.વ.૪૨) જે જાગૃતિબેન  કમલેશકુમાર દુદકીયા (રાજકોટ), પારૂલબેન રાકેશકુમાર પિસાવડીયા (ઉપલેટા), પુનિતા રાકેશકુમાર ખંભાયતા (રાજકોટ)ના ભાઈ  તથા પ્રભુલાલ ધનજીભાઈ વડગામા (બેરાજ)ના જમાઈનું અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૭૯૫ ૬૫૬૭૮

દેવકુંવરબા જાડેજા

કાલાવડ શીતલા : શિંશાગ નિવાસી દેવકુવરબા કેસુભા જાડેજા (ઉ.વ.૯પ), તે કાલાવડના ઉદયસિંહ કે. જાડેજા તથા અણદુભા કે. જાડેજા શિશાગના રાજેન્દ્રસિંહ, સૂખદેવસિંહ, ટેમુભા, જનકસિંહના માતુશ્રી તથા ભરતસિંહ દિપુભા, અજીતસિંહ હરભમજીના ભાભુ તા. ૧ ના રોજ સદગતી પામ્યા છે. ટેલીફોનીક બેસણું તા. ૩ ના રોજ ૧૦ થી ૬ કલાકે રાખેલ છે.

ગોકળભાઇ ઘોડાસરા

મોરબી : ખાનપર નિવાસી ગોકળભાઇ પોપટભાઇ ઘોડાસરા (ઉ.વ.૯પ) તે સવજીભાઇ અને સુરેશભાઇના પિતાશ્રી તેમજ ભરતભાઇ, શૈલેષભાઇ અને ધરમભાઇના દાદા તા. ૩૧ ના અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને લઇને સદગતનું ટેલીફોનીક બેસણું મો. ૯૯૭૪૩ ૭૧૦૪ર, મો. ૯૮રપ૮ ૭૩૮૬૦, ૯૭૩૭પ ૮૦રર૧ રાખેલ છે.

જયંતીલાલ મોનાણી

ગોંડલ : પોરબંદર : જયંતીલાલ વસનજીભાઇ મોનાણી (ઉ.વ.૭ર) તે સ્વ. પુષ્પાબેન વસનજીભાઇ મોનાણીના પુત્ર તે અનિલભાઇ, સ્વ. જગદીશભાઇ, નયનાબેન પ્રકાશભાઇ રાજદેવ (રાજકોટ), સ્વ. ઉર્મિલાબેન ભગવાનજી રાજા (અમદાવાદ)ના ભાઇ તેમજ રીતેશભાઇ (લાલો), સ્વ. કલ્પનાબેન જયેશકુમાર દતાણી, રૂપલબેન કુમારભાઇ તન્ના, સોનલબેન અતુલકુમાર વસંત (રાજકોટ) નેહલબેન હિમાંશકુમાર ભોજાણી (ગોંડલ) ના પિતાશ્રી તથા દ્વારકાદાસ હંસરાજભાઇ માવાણી (જામખંભાળીયા) ના જમાઇ, વ્રજલાલ દ્વારકાદાસ, નીતિનભાઇ વ્રજલાલ માવાણી (જામનગર) ના બનેવીનું તા. ૩૧ ને સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સાદડી તા. ર ને બુધવારના રોજ સાંજે ૪ થી ૬ (મો. ૯૮રપપ પ૭૩૭પ) રાખેલ છે.

રાજેશભાઇ હરસોરા

ગોંડલ : રાજેશભાઇ સુંદરજીભાઇ હરસોરા (ભુરાભાઇ) તે દિવાળીબેન સુંદરજીભાઇ હરસોરાના પુત્ર ભાવનાબેન ના પતિ તેમજ જેનીશભાઇ, કિશનભાઇના પિતા પ્રફુલાબેન, ઇલાબેન, ના ભાઇનું તા. ૩૧ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૩ ને ગુરૂવારના રોજ (મો. ૯૦૩૩૭ પપ૩૩ર) રાખેલ છે.

મનુભાઇ કુબાવત

વાંકાનેર : રામાનંદી બાવાજી મનુભાઇ જેઠીરામ કુબાવત (ઉ.વ.૬૦) (શ્રીરામ ઘુઘરાવાળા) તે પ્રશાંતભાઇ (લાલાભાઇ), હિરેનભાઇ (રઘુભાઇ) અને કૃપાલીબેનના પિતાશ્રી તથા રમણીકભાઇ, કિશોરભાઇ, બચુભાઇ, કમળાબેન અને લાભુબેનના ભાઇનું તા. ૧ ના અવસાન થયેલ છે.  બેસણુ તા. ૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ભાટીયા સોસાયટી, વાંકાનેર રાખેલ છે.

કાંતીલાલભાઇ ચૌહાણ

રાજકોટ : કાન્તીલાલ ધનજીભાઇ ચૌહાણ જે સ્વ. જગદીશભાઇ, વિનોદભાઇ, કિશોરભાઇ, પ્રવિણભાઇ તેમજ શારદાબેન, આશાબેન, નિતાબેનના પિતાશ્રી તા. ૩૧ ના રામચરણ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૩ ને સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૭ર૩૧ ૩૧રર૧ સચીનભાઇ, ૯પ૭૪૯ ૬૪રર૪ અલ્પેશભાઇ, ૯૭ર૩૩ ૧૯૭રર વિનોદભાઇ મો. ૭૦૧૬ર ૮૯૩પ૭ ધર્મેશભાઇ

મુકેશભાઇ વાગડીયા

રાજકોટ : સોની બાબુલાલ દુર્લભજીભાઇ વાગડીયા (ભેસુવાળા) ના પુત્ર મુકેશભાઇ બાબુલાલ વાગડીયા તે વિજયભાઇ તથા સ્વ. મયુરભાઇના મોટાભાઇ તથા સાવન, કૃનાલ, ચીંતનના પિતાશ્રી તથા બ્રીજેશ, જુગલના ભાઇજી તથા મધુબેન પ્રવિણકુમાર પારેખના નાનાભાઇ તે હસમુખલાલ ત્રીકમજીભાઇ પારેખ (ટંકારાવાળા) ના જમાઇ તા. ૩૧ ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણુ તા. ૩ ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. મો. ૯૬૮૭૦ ૩૦ર૩૧, ૯૮ર૪૦ ર૦૪ર૧, ૯પ૮૬પ ર૦૬૯૦, પીયર પક્ષ મો. ૯૮ર૪૭ ર૩૧૧૩, મો. ૯૪ર૮ર ૭૦૭૮૮, મો. ૯૪૦૮૧ રર૮૬૬

ભરતભાઇ ભટ્ટ

પોરબંદર : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. ભરતભાઇ લાભશંકર ભટ્ટ (ઉ.પ૯) રહે. પોરબંદર તે લાભશંકર હરિકૃષ્ણ ભટ્ટના પુત્ર તથા અશ્વિનભાઇ આશાબેન અને હર્ષાબેનના ભાઇ તથા નેવિલ અને નિધીના પિતા તથા સ્વ. જયસુખલાલ કે. ઠાકર (રાજકોટ)ના જમાઇનું તા. ૩૧ ના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૩ ગુરૂવારના રોજ સાંજે ૩ થી પ  તેમના નિવાસસ્થાને  રાખેલ છે. લાભશંકરભાઇ ભટ્ટ મો. ૯૪ર૮૪ ૪૦૪૩ર, નેવિલ ભટ્ટ મો. ૯૮ર૪૩ ૩૯ર૯૦

અરવિંદભાઇ પરમાર

રાજકોટ : મુળ મોરબી (હાલ રાજકોટ નિવાસી) લુહાર અરવિંદભાઇ અમરશીભાઇ પરમાર (ઉ.વ.૬૪) તે વિરેનભાઇ પરમાર, મેહુલભાઇ પરમાર તથા લીનાબેન કેતનકુમાર વાળાના પિતાશ્રી તેમજ રમણીકભાઇ પરમાર, સ્વ. ધનજીભાઇ પરમાર, ગણેશભાઇ પરમાર, દેવરામભાઇ પરમાર, પ્રભુભાઇ પરમારના ભાઇશ્રી તા. ૩૧ ના શ્રીરામ ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૪ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરેનભાઇ ૯૬ર૪૮ ૯રપ૪૦, મેહુલભાઇ ૯૯૦૯ર રપ૭૬૮

ચંદુભાઈ ચુડાસમા

રાજકોટઃ મૂળ જામનગર હાલ રાજકોટ નિવાસી ચંદુભાઈ નાનજીભાઈ ચુડાસમા (રેલ્વે) તથા ઉષાબેન સોલંકીના પિતાશ્રીનું  તા.૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ મો.૯૯૦૪૪ ૩૮૪૪૧, જયુભાઈ મો.૯૮૨૫૫ ૫૪૬૯૩, અનિલભાઈ મો.૯૮૭૯૫ ૮૪૮૩૮

રવિભાઈ દવે

રાજકોટઃ  નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ ભોજદે- ગિર નિવાસી રવિભાઈ દવે (ઉ.વ.૩૬) તે પ્રવિણાબેન/ બાલકૃષ્ણ અમૃતલાલ દવેના પુત્ર, શ્રદ્ધા (દર્શન)ના પિત, કુશલના પિતાશ્રી, કૃષ્ણકાંત વૃજલાલ મહેતા (તાલાલા)ના જમાઈ, નિકુંજભાઈ મહેતાના બનેવી, ભારદ્વાજ બાલકૃષ્ણ દવે (ભરૂચ) તથા ઈલેષાબેન મેહુલકુમાર મહેતા (જામનગર)ના નાનાભાઈ, સાવિત્રીબેન નરેન્દ્રભાઈ ઓઝા તથા કાશ્મીરાબેન નલિનભાઈ શ્રોતિય તથા ગિરીશભાઈ (ઉના), જગદીશભાઈ (રાજકોટ), દિપકભાઈ (પીપળવા), પ્રફુલભાઈ  અને અતુલભાઈ  જયંતિલાલ મહેતા (જૂનાગઢ)ના ભાણેજ તથા માલતીબેન રશ્મિકાંત મહેતા, જયશ્રીબેન રમેશચંદ્ર મહેતા, માધવીબેન રાજેશકુમાર ઓઝા, ચેતનાબેન હરેશકુમાર દેસાઈ, ઉદયભાઈ જયંતિલાલ, નિખિલભાઈ, દર્શનભાઈ નરેન્દ્રપ્રસાદના નાનાભાઈ અને જયકર વિજયભાઈના મોટાભાઈ તા.૩૧ના રોજ કૈલાસવાસી થયેલ છે. હાલની કોરોના પરિસ્થિતિને કારણે ટેલીફોનીક સાદડી મુ. ભોજદે- ગિર તા. તાલાલા ખાતે, બાલકૃષ્ણ મો.૭૨૦૩૦ ૮૧૭૦૭, શ્રદ્ધા રવિભાઈ મો.૯૯૦૯૩ ૪૨૪૪૫, કૃષ્ણકાંત મહેતા મો.૯૯૧૩૭ ૯૫૩૧૭, ભારદ્વાજ દવે મો.૯૮૨૫૭ ૯૯૮૭૮, તા.૩ને ગુરૂવારે રાખેલ છે.

ચંદાબેન માંકડ

 રાજકોટઃ ચંદાબેન માંકડ તે સ્વ.વિશ્વકાંત ઈશ્વરલાલ માંકડના પત્ની,મુકેશ (નિવૃત એસ બી આઇ), અને પલ્લવી  બુચના માતુશ્રી ,ભાવીની અને તુષાર બુચના સાસુ, મૃણાલ વિરલ વૈષ્ણવ અને પ્રતિક્ષાના દાદી, સ્વ. જયકુમાર સ્વ.ચંદ્રકાન્ત અને વિરેન્દ્રના ભાભી, સ્વ.ડો.હરપ્રસાદ છાયાના પુત્રી,સ્વ.હેમંત, સ્વ.મંદાબેન કિશોરભાઈ વૈષ્ણવ,ઇન્દુબેન અને ડો .કુમૂદચંદ્રના બેનનું અવસાન થયેલ છે. સદગત એ ચક્ષુદાન કરેલ છે. પ્રવર્તમાન સંજોગોને કારણે તમામ લૌકિક બંધ રાખેલ છે.

હિંમતલાલ દક્ષિણી

રાજકોટઃ સ્વ. નરશીદાસ પ્રેમજીભાઇ દક્ષિણીના પુત્ર હિંમતલાલ નરશીદાસ દક્ષિણી તે શ્રી સ્વ. લતેશભાઇ, કૌશલભાઇ, તારેશભાઇ, અનિષભાઇ તથા ભદ્રાબેન ત્રીભોવનદાસ કારીયા, નીતાબેન વિનોદરાય સાયાણી સ્વ. ગીતાબેન નરેન્દ્રકુમાર કકકડના પિતાશ્રીનું તા.૩૧ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને ગુરૂવારના રોજ  સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્વ.  લતેશભાઇ  કૌશલભાઇ ૭૭૭૯૦ ૩૪૩૭૫, તારેશભાઇ ૯૯૨૫૮ ૭૯૪૫૪, અનિષભાઇ ૯૪૨૯૩ ૧૪૦૯૯, નિર્મલ લતેશભાઇ દક્ષિણી ૯૯૨૫૧ ૫૭૬૧૯, વિશાલભાઇ દક્ષિણી ૮૪૬૦૦ ૦૦૭૧૧