Gujarati News

Gujarati News

News of Tuesday, 24th July 2018

વિઝા ઓન એરાઇવલ : હવે ભારતીયો માટે ઇરાનએ શરુ કરી દીધી યોજના

ન્યુ દિલ્હી : ભારતીય પ્રવાસીઓ માટે હવે ઈરાને પણ વિઝા ઓન એરાઇવલ યોજના જાહેર કરી દીધી છે.જેનો અમલ 23 જુલાઈથી કરાયો છે.ભારત ખાતેના ઇરાનના રાજદૂતાવાસના જણાવ્યા મુજબ આ માટે ઈરાન જતા પહેલા ભારતીય પ્રવાસીઓએ વેબસાઈટ ઉપરથી ઇવિઝા ટ્રેકિંગ કોડ મેળવી લેવાનો રહેશે.તથા 2 ફોટા અને પાસપોર્ટની વિગત આપવાની રહેશે.જેથી તેઓને ઈરાન પહોચતાની સાથે વિઝા મળી જશે. ભારતીય પ્રવાસીઓ માટે હવે ઈરાને પણ વિઝા ઓન એરાઇવલ યોજના જાહેર કરી દીધી છે.જેનો અમલ 23 જુલાઈથી કરાયો છે.ભારત ખાતેના ઇરાનના રાજદૂતાવાસના જણાવ્યા મુજબ આ માટે ઈરાન જતા પહેલા ભારતીય પ્રવાસીઓએ વેબસાઈટ ઉપરથી ઇવિઝા ટ્રેકિંગ કોડ મેળવી લેવાનો રહેશે.તથા 2 ફોટા અને પાસપોર્ટની વિગત આપવાની રહેશે.જેથી તેઓને ઈરાન પહોચતાની સાથે વિઝા મળી જશે. તેમણે આ માટે 90 યુરો ચૂકવવાના રહેશે.

(6:37 pm IST)