-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 15th August 2018
ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા ઉત્સુક NRI સમુદાયની વિટમ્બણા : ભારતની કુરીઅર કંપનીઓ તિરંગો વિદેશ લઇ જવા રાજી નથી
ન્યુદિલ્હી : વિદેશની ધરતી ઉપર ભારતના આઝાદી પર્વની ઉજવણી કરવા આતુર NRI સમૂહ વતનમાંથી રાષ્ટ્રીય ધ્વજ મંગાવે છે.પરંતુ કુરીઅર કંપનીઓ આ ધ્વજ લઇ જવાનો ઇન્કાર કરતી હોવાનું બહાર આવ્યું છે. જો કે આ માટેનું કારણ કોઈ જણાવતું નથી પરંતુ એટલું ચોક્કસ કે ભારતની કુરીઅર કંપનીઓ તિરંગો વિદેશ લઇ જવા રાજી નથી.
કુરિયર કંપનીઓ આ અંગે ઓન રેકોર્ડ કહેવાથી બચે છે. યુપીએસના પ્રવક્તાએ કહ્યું “કેટલીક વસ્તુઓનું એક્સપોર્ટ કરવા સાથે જોડાયેલા નિયમો સખત છે.” જોકે, આ મામલે લોકોનું ઓફ રેકોર્ડ કહેવું છે કે કુરિયર કંપનીઓ દેશની બહાર તિરંગો એટલા માટે નથી મોકલાતો કારણ કે તેમને લાગે છે કે આ ‘રિસ્ટ્રિક્ટેડ આઈટમ’ છે. અન્ય વ્યક્તિએ કહ્યું કે તેના સમાધાન માટે એક રસ્તો છે કે ભારતીય મેન્યુફેક્ચરર તિરંગાના કન્સાઈનમેન્ટને ‘સેમ્પલ ફેબ્રિક’ તરીકે મોકલે.
(11:48 am IST)