-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 13th June 2020
વર્તમાન સમયમાં શક્તિ અને શાંતિ મેળવવા માટેનો અણમોલ ઉપાય " ભગવત ગીતા " : અમેરિકાના હિન્દૂ સંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડનું ઓનલાઇન ઉદબોધન
વોશિંગટન : અમેરિકામાં હવાઈ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હિન્દૂ સાંસદ 39 વર્ષીય સુશ્રી તુલસી ગબ્બાર્ડએ તાજેતરમાં ઓનલાઇન ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શક્તિ અને શાંતિ મેળવવા માટે ' ભગવત ગીતા ' નો ઉપદેશ અણમોલ ઉપાય છે.
તેમણે જણાવ્યું હતું કે આવતીકાલ કેવી હશે તેની કોઈને ખબર નથી.પરંતુ ભગવત ગીતામાં વર્ણવેલ ભક્તિ યોગ અને કર્મયોગ મનુષ્યને નવી દિશા પ્રેરે છે.જેના થકી તે નિશ્ચિત બની શકે છે તથા શાંતિ મેળવી શકે છે.
(8:00 pm IST)