Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

મોરબી દુર્ઘટના પગલે રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને બચાવ કાર્યમાં લાગી જેવા આદેશ આપ્યો

રાજકોટ તા.૩૦ :- મોરબી દુર્ઘટના પગલે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને બચાવ કાર્યમાં લાગી જેવા આદેશ આપ્યો છે.

       રાહુલ ગાંધીએ મૃતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને પરિવારજનોને ટ્વિટરના માધ્યમથી સાન્ત્વના પાઠવી છે.

 

(9:56 am IST)