Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

ફાઇલ સળગાવીને પણ આપ બચી નહી શકો મોદીજીઃ શાસ્ત્રીભવનમા આગ લાગવા પર રાહુલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રાજધાની દિલ્હીમાં આવેલ શાસ્ત્રીભવનમાં આગ લાગવા પર ટવિટ કર્યુ મોદીજી ફાઇલ સળગાવીને પણ આપ નહી બચી શકો આપના ફેંસલાનો દિવસ નજીકમ આવી રહ્યો છે. શાસ્ત્રીભવનમાં ૭મા માળ પર સવાર આગ લાગી હતી. આ ઇમારતમા ઘણા મંત્રાલયોની એાફીસ છે.

 

(12:17 am IST)