Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અમિતભાઇ શાહનું પણ ધમાકેદાર નિવેદન: સુપ્રીમકોર્ટ જલ્દીથી જલ્દી નિર્ણય આપે..જેથી મંદિર નિર્માણ શરૂ થાય

૨૧ ફેબ્રુઆરીએ રામ મંદિરની પ્રથમ ઈંટ રાખવાનું શંકરાચાર્યજીનું મહા એલાન બાદ ભાજપના અધ્યક્ષનું નિવેદન

૨૧ ફેબ્રુઆરીએ રામ મંદિરની પ્રથમ ઈંટ રાખવાનું શંકરાચાર્યજીનું મહા એલાન બાદ  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું પણ ધમાકેદાર નિવેદન આવ્યું છે અમિતભાઇ શાહે કહ્યું કે સુપ્રીમ જલ્દીથી જલ્દી નિર્ણય 

આપે.. જેથી મંદિર નિર્માણ શરૂ થાય

   કુંભ મેળામાં યોજાએલ ધર્મ સંસદમાં શંકરાચાર્યજીએ  મોટી જાહેરાત. કરતા કહ્યું હતું કે૨૧ ફેબ્રુઆરીએ રામ મંદિરની પ્રથમ ઈંટ રાખવામાં આવશે..

દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પણ કહ્યું છે કે રેમ મંદિર ઉપર સુપ્રીમ કોર્ટ પણ ઝડપભેર ચૂકાદો આપે જેથી મંદિર નિર્માણ શરૂ થઈ શકે..

(8:58 pm IST)