Gujarati News

Gujarati News

News of Wednesday, 29th December 2021

કોરોનાના કહેરને પગલે યોગી સરકારે તકેદારીના પગલાં રૂપે રાજ્યભરમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી

25 ડિસેમ્બરથી રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ અમલી: એરપોર્ટ, રેલવે સ્ટેશનપ પર બહારથી આવનાર લોકોનું ફરજીયાત ટેસ્ટ કરાશે

નવી દિલ્હી : યુપીમાં સરકાર એક અભિયાન ચલાવી રહી છે જે હેઠળ માસ્ક નહીં તો સામાન નહીંના સિદ્ધાંત પર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. લખનઉ સહીત અનેક જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ વેપારી મંડળના પદાધિકારીઓ સાથે બેઠક કરી માસ્કની જરૂરિયાત પર જાગૃકતા માટે પ્રયાસો કરશે. એરપોર્ટ, રેલવે સ્ટેશનપ પર બહારથી આવનાર લોકોનું ફરજીયાત ટેસ્ટ કરવા, જાહેર સ્થાનો પર કોરોના નિયમોનું પાલન કરાવવા માટે કડક પગલાં ઉઠાવવામાં આવશે.

(11:41 pm IST)