Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

કાશ્‍મીરમાં કલમ ‘‘૩પ-એ '' નાબૂદીની અફવા બાદ ઘણા વિસ્‍તારોમાં પથ્‍થરમારો

જમ્‍મુ કાશ્‍મીર પોલીસે જણાંવ્‍યું  કે રાજયમાં  કલમ ૩પ-એ નાબુદીના મામલે-અફવા બાદ શ્રીનગરના ઘણા વિસ્‍તારોમાં પથ્‍થરમારો  તથા સુરક્ષા કર્મચારીઓ સાથે ઝપાઝપી થયેલ. પોલીસે લોકોને શાંતિ રાખવા તથા અફવાઓ પર ધ્‍યાન નહી આપવા જણાવ્‍યું છે. વિશેષ અહેવાલ દ્રારા જાણવામાં આવ્‍યું કે કલમ ‘‘૩પ-એ'' મામલે સુપ્રિમ કોર્ટમાં ૩૧ ઓગસ્‍ટે સુનાવણી થશે.

(12:44 am IST)