Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

દેશનું લોકતંત્ર જોખમમાં:બિન સાંપ્રદાયિક તાકતોએ એક થવું જરૂરી : અમર્ત્ય સેન

નવી દિલ્હી :મોદી સરકારના વિવેચક તરીકે જાણીતા અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને ફરીથી એક વાર ભાજપ સરકાર પર મોટો હુમલો કરતા વિપક્ષને એક થવા માટે કહ્યુ છે.

 સેને કહ્યુ કે બધી બિન સાંપ્રદાયિક તાકાતોને 2019 માં એક થવુ જોઈએ એટલુ જ નહિ ડાબેરી પક્ષોએ પણ તેમની સાથે આવવાથી પાછળ ન હટવુ જોઈએ કારણકે લોકતંત્ર જોખમમાં છે.

(8:00 pm IST)