Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

રાહુલની અપેક્ષાએ મમતા, માયાવતી, ચંદ્રબાબુ પીએમ પદ માટે સારા વિકલ્પઃ શરદ પવાર

         એનસીપી  અધ્યક્ષ શરદ પવારએ કહ્યું છે કે  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અપેક્ષા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી, બસપા પ્રમુખ માયાવતી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પ્રધાનમંત્રી પદ માટે સારા વિકલ્પ છે.  એમણે કહ્યુ પ્રધાનમંત્રીના તોર પર રાહુલને જોવાની વાતો બેબુનિયાદ છે પવારએ કહ્યુ દેશમા સારા નેતાઓનો દુકાન નથી.

(10:59 pm IST)