Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

રોહિંગ્યાની પરત આવવામાં મોડુ થવાને મામલે મ્યાંમાર બહાના શોધે છેઃ બાંગ્લાદેશ

બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું કે સાત લાખથી વધારે રોહિંગ્યા મુસલમાનોની વતન(સ્વદેશ)   પરત આવવાના મામલે મ્યાંમાર નવા બહાના શોધે છે. એમણે કહ્યું કે બાંગ્લાદેશમાં પહેલેથી જ ૧૬ કરોડ લોકો છે. હું હવે વધારાનો કોઇ બોજ ઉઠાવવા નથી માંગતી મ્યાંમાર દરેક બાબતે સહમત છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ તે કોઇ કાર્યવાહી નથી કરતું

(12:19 am IST)