Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ગંગાનદીમાં પિતા અરૂણ જેટલીના અસ્‍થિનું વિર્સજન કરતા પુત્ર રોહન ભાવુક બન્‍યો

નવી દિલ્‍હી :  પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું શનિવારે નિધન થયું હતું. આજે તેમના પુત્ર રોહને હરિદ્વાર ખાતે વિધી-વિધાનથી ગંગા નદીમાં પિતા અરૂણ જેટલીના અસ્‍થીનું વિસર્જન કર્યુ હતું. અસ્‍થી વિસર્જન સમયે પુત્ર રોહન ખુબ જ ભાવુક બન્‍યો હતો.

(7:20 pm IST)