Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

દિલ્લીમાં કોરોનાનું વિકરાળ સ્‍વરૂપઃ દિલ્લીમાં કોરોનાના કેસો વધીને ૧૪૦પ૩ થયાઃ કુલ મૃત્‍યુ આંક ર૭૬

નવી દિલ્લીઃ દિલ્લીમાં કોરોનાના કેસો વધીને ૧૪૦પ૩ થયા છેલ્લા ર૪ કલાકમાં ૬૩પ નવા કેસ નોંધાયા છેલ્લા ર૪ કલાકમાં ર૩૧ દર્દી સ્‍થસ્‍થ થયા સ્‍વસ્‍થ્‍ય થયેલા દર્દીઓની સંખ્‍યા ૬૭૭૧ થઇ ગઇ.

દિલ્લી સરકારના હેલ્‍થ બુલેટીન મુતાબિક છેલ્લા ર૪ કલાકમાં એક પણ મૃત્‍યુ થયું નથી. પણ ડેથ સમરીના આધાર પર રિપોર્ટ થયેલ મોતના ૧પ કેસકોરોનાથી દિલ્લામાં અત્‍યાર સુધી ર૭૬ મોત થયા. દિલ્લીમાં કોરોના એકટીવ દર્દીઓની સંખ્‍યા ૭૦૦૬ થઇ.

(12:00 am IST)