Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

કાશ્મીરમાં સ્થિતિ ખુબ જ ખરાબ, અભિવ્યકિતની આઝાદીનું નામોનિશાન નથીઃ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદની સટાસટી

         સુપ્રીમ કોર્ટથી પરવાનગી મેળવીને પછી ૬ દિવસ જમ્મુ-કાશ્મીરની યાત્રા પર ગયેલ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદએ કહ્યું છે કે કાશ્મીરમાં સ્થિતિ બેહદ ખરાબ છે અને ત્યાં અભિવ્યકિતની સ્વતંત્રાનું નામોનિશાન નથી.

         એમણે આગળ કહ્યું હું ઘાટીમાં જે જગ્યાએ જવા માગતો હતો પ્રશાસનએ મને તેના ૧૦ ટકાની જગ્યા પર પણ ન જવા દીધો.

         ૪ દિવસ કાશ્મીરમાં રહ્યા પછી ર દિવસ માટે જમ્મુ પહોંચ્યો.

(12:00 am IST)