Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

લો ની વિદ્યાર્થીની ધરપકડની ખબર ખોટી, આગોતરા જામીન અરજી પર ર૬ ના સુનાવણી થશેઃ વકીલની ટિપ્પણી

         બીજેપી નેતા ચિન્મયાનંદ પર દુષ્કર્મનો આરોપ મુકનારી લોની વિદ્યાર્થીનીના વકીલ અનુપ ત્રિવેદીએ કહ્યું છે કે કોર્ટએ તેમની આગોતરા જામીનની અરજી સ્વીકારી લીધી છે. જેના પર ર૬ સપ્ટે.ના રોજ સુનાવણી થશે.

         એમણે કહ્યું કે વિદ્યાર્થીનીની ધરપકડની ખબર ખોટી છે વિદ્યાર્થીની પર ચિન્મયાનંદથી ગેરકાનુની વસૂલી કરવાનો મામલો દાખલ કરવામા આવ્યો છે.

 

(12:00 am IST)