Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

ટિકીટ જોઈએ છે તો રાડો ન પાડો, કાનમાં આવી કહોઃ દિગ્વીજયસિંહ

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વીજયસિંહે એકતા યાત્રા દરમિયાન રાજગઢમાં સભા સંબોધી હતી. ત્યારબાદ તેમણે પાંચેય ધારાસભાના દાવેદારોને મળ્યા હતા અને કહ્યું હતું કે જેને ટીકીટ જોઈએ છે તેઓ રાડો ન પાડે, મારા કાનમાં આવી કહી જાયઃ તેમણે કાર્યકરોને જણાવેલ કે ટીકીટ કોઈ એક ને જ મળશે અને બાકીના દાવેદારોએ તેને સમર્થન આપી કોંગ્રેસને જીતાડવી પડશે

(3:23 pm IST)