Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ભગવો તો પ્યાર, તપસ્યા, અને બલિદાનનું પ્રતિક હોય છે : મધ્ય પ્રદેશના બીજેપી અધ્યક્ષ

મધ્યપ્રદેશ બીજેપી અધ્યક્ષ રાકેશસિંહએ એક જનસભાને સંબોધિત કરતા કહ્યું છે કે ભગવો કયારેય આતંકવાદ નથી હોતો. ભગવા ધારણ કરવાવાળા કયારેય આતંકવાદી નથી હોતા. ભગવો તો પ્યાર,  તપસ્યા અને બલિદાનનું પ્રતિક હોય છે. એમણે આગળ કહ્યું જયારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે દિગ્વિજયસિંહ સ્વયં જગ્યાએ-જગ્યાએ આ ભગવાની શરણમાં માથુ ટેકવતા નજરે આવ્યા છે.

(9:52 pm IST)