Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અયોધ્યા જશે મોદીઃ ૧લી મેએ સભા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧લી મેના રોજ અયોધ્યા જશેઃ પ વર્ષના કાર્યકાળમાં તેઓ એક પણ વખત અયોધ્યા નથી ગયાઃ ૬ઠ્ઠી મે એ પાંચમાં તબક્કામાં ફૈઝાબાદ સહિત ૧૮ બેઠકો માટે મતદાન થવાનું છેઃ તેઓ મંદિરોમાં દર્શન પૂજા માટે જશે કે નહિ તે હજુ નક્કી નથીઃ હાલ સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા કેસ પેન્ડીંગ છે.

(3:39 pm IST)