Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

બીજેપીના બધા નેતા ચોકીદારઃ નેપાળમાં જીતી જશે ચૂંટણીઃ મજીદ મેમન

એનસીપી સાંસદ મજીદ મેમનએ કહ્યું છે કે બધા બીજેપી નેતા ચોકીદાર છે એમણે નેપાળમાં ચૂંટણી લડવી જોઇએ તે ત્યાં જીતી જાય. મેમનએ  આ વાત બીજેપી મહાસચિવ રામ માધવના આ નિવેદન પર કહી છે જેમા માધવએ કહ્યું હતુ કે  જો કોંગ્રેસ પાકિસ્તાનમાં ચૂંટણી લડે તો  જીતી જાય મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન છે.

(11:58 pm IST)