Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

યુપી સી.એમ. આદિત્યનાથએ કોંગ્રેસ પ્રત્યાશીને આતંકી મસૂદ અજહરના જમાઇ કહ્યા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ રવિવારના  સહારનપુર મા લોકસભા  ચૂંટણી પ્રચાર દરમ્યાન  નામ આપ્યા વગર કોંગ્રેસ પ્રત્યાશી ઇમરાન મસુદને આતંકી મસૂદ અજહરના જમાઇ  બતાવ્યા.  આદિત્યનાથએ કહ્યું સહારનપુરમા મસૂદ અજહરના જમાઇ એમની ભાષા બોલે છે આપે નિર્ણય કરવાનો છે કે મસૂદ અજહરની ભાષા બોલનાર વ્યકિત જીતશે કે બીજેપી પ્રત્યાશી.

(11:54 pm IST)