Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અમિતાભ બચ્ચનએ આસામ પૂર પીડિતો માટે આપ્યા રૂ. પ૧ લાખઃ મુખ્યમંત્રીએ કહ્યું ધન્યવાદ

અમિતાભ બચ્ચનએ આસામના પૂર પિડીતો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. પ૧ લાખનુ દાન કર્યુ અને લોકોને મદદ માટે આગળ આવવા અનુરોધ પણ કર્યો.

અમિતાભએ લખ્યું આસામ સંકટમાં છે પૂરથી ખુબજ નુકસાન થયુ છે ભાઇઓ અને બહેનો માટે સહાયતા મોકલો મદદ માટે આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલએ અમિતાભને ધન્યવાદ આપ્યા.

(10:47 pm IST)