Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારાઈ :હવે Y શ્રેણીની સુરક્ષા અપાશે

ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવાઈ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દીધી છે. તેને હવે Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, ત્યારબાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે

   
(11:19 pm IST)