Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કરતારપુર સાહિબને કમાણીનું સાધન ન બનાવે પાકિર્સ્‍તાન : આ નબળો વિચાર છેઃ કેન્‍દ્રીય મંત્રી હરસિમરત કૌરની પ્રતિક્રિયા

કેન્‍દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલએ કહ્યું છે કે પાકિસ્‍તાન દ્વારા કરતારપુર સાહીબ દર્શન માટે ર૦ ડોલર શુલ્‍ક લગાવી આને પૈસા કમાવાનુ સાધન બનાવવુ નબળો વિચાર છે.

એમણે કહ્યું ગરીબ શ્રધ્‍ધાળુ આ રકમ કેવી રીતે ચુકવશે ? કૌરએ કહ્યૂં કે પાકિસ્‍તાનના હજારો લોકો અજમેર શરીફ દરગાહ આવે છે તો શું હિન્‍દુસ્‍તાનની સરકાર પૈસા લેશે.

પાક પીઅમેનુ કહેવું છે કે આ શુલ્‍કથી અમને વિદેશી મુદ્રા મળશે અને ઇકોનોમી સુધરશે. આ બેહદ શર્મનાક છે એમ હરીસમરતએ કહ્યું હતુ.

(12:00 am IST)