Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

કાશ્મીર માટે ઘણા દેશોની મધ્યસ્થતાનો પ્રસ્તાવ, કોઇપણ પ્રગતિ ભારત પર નિર્ભર રહેશેઃ પાકનો દાવો

         પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફેસલએ ગુરુવારના કહ્યૂં કે કાશ્મીર મામલા પર ઘણા દેશોની મધ્યસ્થતાના પ્રસ્તાવ મળ્યા છે. પણ આ દિશામાં કોઇ પ્રગતિ ત્યારે થશે જયારે ભારત તેનો સ્વીકાર કરે.

         એમણે આગળ કહ્યું કે એમનો દેશ કરતારપુર કોરીડોરની પરિયોજનાને સમયસર પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

(12:00 am IST)