Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આરક્ષણ ચર્ચાનો મુદો નથી, આ બંધારણીય અધિકાર છેઃ રામવિલાસ પાસવાનની ટિપ્પણી

         કેન્દ્રીય મંત્રી અને બીજેપીના સહયોગી એલજેપીના પ્રમુખ રામવિલાસ પાસવાનએ આરક્ષણને લઇ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર કહ્યું છે કે આ રક્ષણ ચર્ચાનો મુદો નથી અને આ સમાજના નબળા વર્ગોનો બંધારણીય અધિકાર છે.

         એમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી ચુકયા છે કે દુનિયાની કોઇ તાકાત આરક્ષણ ખતમ નથી કરી શકતી.

(10:43 pm IST)