Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કાશ્મીર પ્રશ્ને ભારત-પાકિસ્તાન રાજકીય ચેનલો દ્વારા દ્વિપક્ષીય નિરાકરણ લાવે તેમા યુરોપિયન સંઘ સમર્થન આપશે સ્વીડીશ વિદેશમંત્રી

નવી દિલ્હીઃ સ્વીડનના વિદેશ મંત્રી શ્રીમતી માર્ગોટ વોલસ્ટ્રોમે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મોહમ્મદ કુરેશીને ફોન કરી જમ્મુ-કાશ્મીરની ચિંતાજનક સ્થિતિ અંગે ભારપૂર્વક કહ્યું હતુ કે સ્વીડન સહિ યુરોપીયન સંઘ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રાજકીય મંત્રણાઓ, રાજદ્વારી ચેનલો દ્વારા થાય તેને મહત્વની ગણાવી પુરૂ સમર્થન આપશે

 

 

(11:30 am IST)