Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મેઘાલય : ખાણમાં ફસાયેલા મજુરોની તલાશીનુ અભિયાન રોકવા પર પરિજન સહમત

મેઘાલયમાં ડીસેમ્બરમાં કોલસા ખાણમાં ફસાયેલ ૧૩ મજુરોમાંથી ૯ ના પરિજનોએ તલાશી  અભિયાન રોકવાની સહમતિ પ્રશાસને આપી છે. ઘટના સ્થળે ઓપરેશન હજુ પણ ચાલુ છે.  જયારે સેના માર્ચમાં અભિયાનથી હટી ગઇ હતી. ખાણમાં ૧પ મજુર ફસાયા હતા. જેમાંથી ર ના શબ કાઢવામા આવ્યા હતા.

(12:00 am IST)